SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ 'सिद्धान्तमहोदधौ प्रत्युत प्रातिकूल्यस्य, અર્ધ્વર્યવાગચવર્ધતા अजातारे सूरेरस्य, પારસોડધિજાડધિન્નાદુદ્દી द्वितीयस्तरङ्गः એટલું જ નહીં જાણે પ્રતિકૂળતાની સ્પર્ધા કરતી હોય તેમ આ અજાતશત્રુ સૂરિદેવની કરુણા વધતી જ ગઈ.iiદશા आसन्नसिद्धिकस्यैव, प्रायोऽस्तीयं विशेषता। उत्कः स्यादुपकाराय, ચયાપારરિપુ દ્છી સબૂર... આ નાની સૂની વાત નથી. આ વિશેષતા પ્રાયઃ આસન્નસિદ્ધિક જીવમાં જ હોય છે. કે જે વિશેષતાથી તે અપકારી ઉપર પણ ઉપકાર કરવા ઉત્કંઠ રહે છે. કoll તપ, ત્યાગ, ભક્તિ, અત્યંત સૂક્ષ્માર્થનો સ્વાધ્યાય... બધું જ સરળ છે. પણ તત્ત્વવેત્તાને ય દુષ્કર છે અન્ય પ્રત્યે (ખાસ કરીને પ્રતિકૂળ કરનારા પ્રત્યે) દુર્ભાવ વારવો... એવા દુર્ભાવને નિરસ્ત કરનારા ઓ સૂરિ પ્રેમ ! આપશ્રીનું શુભ થાઓ... I૬૮ (શિરિજી) तपस्त्यागौ शक्यावनिशमपि भक्तो रमणता तथा स्वाध्यायोऽप्यप्रतिमगहनार्थस्य सुधिया। दुरन्तो दुर्भावः प्रति परजनं तत्त्वविदुषा मपीहाऽवार्योऽस्तः सततमपि येनाऽस्य भविकम् ।।६८ ।। (મિતાક્ષરી) सुसहा सहाऽस्त्यमृतसूश्च तथा, तव तुल्यतां तु समिती ननु तौ । નિનવદ્ - ર્વિવઢવાતિ મન, वितथैतरौ ननु विवेचयतु ।।६९।। Il. મૂરતિ શેTI ૨. અહીં પ્રશંસોપમા છે. ૩. અહીં આચિખ્યાસોપમા છે. *.મુથીરિત શે: નવશ્વના વિતવાલા ‘તિત્યારસનો સૂર’ ત્તિ पारमर्ष , तदप्रतिमगुणाश्च । ( ( પૃથ્વી ખૂબ સહનશીલ છે. અને ચંદ્ર સુધાને ઉત્પન્ન કરે છે. માટે તેઓ બંને સારી રીતે આપની બરાબરીને પામ્યા છે. “ગુરુ ભગવાન જેવા છે' એમ કહેવાની મારી ઈચ્છા છે. સત્યાસત્યનો વિવેક (સદ્ગદ્ધિવાળી વ્યક્તિ) કરી લે. દ૯I ILवीतरागकता -વિતરાગકક્ષા -
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy