SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮i द्वितीयस्तरङ्गः પ્રતિકારની ઈચ્છાથી રહિત એવા તેમની ( સહનશીલતા પૃથ્વીને પણ શરમાવે તેવી કલ્પનાતીત હતી. II૪૭ll सिद्धान्तमहोदधौ सहनशीलताऽप्यस्य, कल्पनातीतगोचरा । प्रतिकारनिरीहस्य, लज्जिता पृथिवी यया ।।४७।। आपञ्चाशत्समाभ्राम्यद् वातरोगस्यपीडया । नितरां पीडितो रोगं, मेने मित्रं महामनाः ।।४८।। - - મહાનચિત્તના સ્વામિ એવા તેઓ ફરતા ‘વ’ ની પીડાથી ૫૦ વર્ષ સુધી અત્યંત પીડાયા છતાં રોગને મિત્ર માન્યો. ll૪૮ मन मित्र भानुपद्माख्यशिष्याभ्यां, श्रुत्वा धन्यतपस्स्तुतिम् । कृतवानष्टमं वारुक पीडितोऽपि नतोऽस्मि तम् ।।४९ ।। अष्टमे वर्धिता पीडा, પરન્તુ ગુરુવા | कर्मणां हि प्रभावोऽयंः, ઢોષ મા સાત વાષ્ટમમ્ T૦ની શિષ્ય ભાનુવિ.-પદ્મવિ. પાસે ધન્ના અણગારનાં તપની સઝાય સાંભળી વાની અત્યંત પીડામાં પણ અઠ્ઠમ કર્યો. તેમને કોટિશઃ વંદના હોજો. II૪૯ll અઠ્ઠમમાં પીડા વધી ગઈ પણ તેઓએ કહ્યું કે આ કર્મનો પ્રભાવ છે. અઠ્ઠમને દોષ ના દેશો. I૫૦ના येनं साम्यशतघ्न्याऽभूत् સંસારરિસમાપનમ્ | कथमतिकृपालुः स વં પુરી ! નનુ યને? T૬૧TI જેમના વડે સમતારૂપી શતક્ની (સો વ્યક્તિને હણવાની ક્ષમતાવાળું યાત્મિક શસ્ત્ર) થી સંસાર રુપી શત્રુનો વધ કરાયો, તેવા હે ગુરુદેવ ! ‘આપ ખૂબ દયાળુ છો’ એવું કેમ કહેવાય છે? i/પ૧ . વ્યાજ સ્તુતિ અલંકાર છે.
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy