SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ • सिद्धान्तमहोदधौ श्रुतादिसम्पदग्योऽसौ સમઢિસુદ્રો પુરુ: | मैत्र्यादिभावितो भाव સાર શામળ્યમાતનો Iીરૂ૦ || (શર્ટૂર્નાવદિતમ) तत्कालीनसमग्रशास्त्रविदिता, सर्वागमानां गृहं, तत्कालीनसमग्रसङ्घविदुषां, प्रज्ञावतां भूषणम् । तर्के तर्कविशुद्धबुद्धिविभवो विद्यामयोऽराजत, संसेव्यः सततं महामुनिजनै गीतार्थरत्नो गुरुः ।।३१।। द्वितीयस्तरङ्गः શ્રુતાદિ (આઠ) સંપત્તિથી શ્રેષ્ઠ, ક્ષમાદિ (દશ યતિધર્મ) થી સુન્દર, મૈથ્યાદિ (ચાર ભાવનાથી ભાવિત એવા આ ગુરુએ ભાવસાર એવા શ્રમણ્યનો વિસ્તાર કર્યો. ll૩૦મી તે કાળના સમગ્ર શાસ્ત્રોના વેત્તા, સર્વ આગમોના નિવાસસમા, તે કાળના સમગ્ર સંઘના બુદ્ધિશાળી વિદ્વાનોના વિભૂષણ, તર્કમાં તર્કથી વિશુદ્ધ બુદ્ધિવૈભવના સ્વામિ, સાક્ષાત્ વિધામૂર્તિ, મહામુનિઓથી સતત સેવાતા, ગીતાર્થોમાં શ્રેષ્ઠ એવા ગુરૂવર્ય શોભતા હતાં. l૩૧TI. - - शुकपाठाय नो नापि नृरञ्जनकृते तथा। संयमस्य तु संशुद्ध्यै शास्त्राणीति जगाद सः ।।३२।। સૂરિ પ્રેમ કહેતા, “શાસ્ત્રો નથી તો પોપટિયા પાઠ માટે કે નથી તો જનરંજન કરવા માટે, શાસ્ત્રો તો સંયમની શુદ્ધિ માટે છે.” IIBશા ( नास्योपदेशमात्रस्य, વૈદુષ્કર્શની વા शास्त्राणि गोचराण्यासन् आसन्ननुष्ठितेः परम् ।।३३।। તેઓશ્રી માટે શાસ્ત્રો ન તો ઉપદેશમાત્રનો વિષય હતા કે ન તો પંડિતાઈના પ્રદર્શનનો, પણ આચરણાનો વિષય હતો. ll૩૩ll ૧. અહીં સ્વભાવોક્તિ અલંકાર છે. श्रुतसाधना મૃતસાધના
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy