SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ २९९ -सिद्धान्तमहोदधौ सप्तमस्तरङ्गः ३०० (शार्दूलविक्रीडितम्) "पद्मो ज्ञानमहाम्बुधिर्मुनिजनाः, पद्मं गुरुं मेनिरे पद्मनातितमां धृता गुरुकृपा, पद्माय तोषो गुरोः । पद्मात्संयमभृद्गणोऽस्ति च महान्, पद्मस्य घोरं तपः पद्मे धैर्यसमाधिसंयमगुणाः, श्रीपद्म ! पाया भवात् ।।८।। (वियोगिनी) समतावरसागरोऽवताद् ___ भवभीतेरभयः क्षमानिधिः । अपि केन्सररोगपीडितो न कदाचित् कृतवान्नधीरताम् ।।९।। તેમના સોદર અનુજ.. અને પ્રથમ શિષ્ય हता पं. पविश्य गदिशपर्थ!.. ज्ञानसागर... મુનિવરમાન્ય... ગુરુકૃપાપાત્ર, ગુરુને પ્રસન્ન 5२नार... संयभीगासs... घोर तपस्वी... धीरता-समाधि-संयमना स्वामि... आप नवोधि तारs होले... | । કેન્સરની ઘોર પીડામાં ય કદી અધીરતા નથી तापी.. भय नथी पाभ्या.. समतासागर.. ક્ષમાનિધિ પૂ ૫. પદ્મવિજયજી ગણિવર્ય... અમારી ભવભીતિઓને દૂર કરો..llll । (वसन्ततिलका) गच्छाधिनाथपदभृज्जयघोषसूरिः पुण्येन पुण्यनिलयो जयतीह चोच्चैः। सर्वाधिकश्रमणसार्थपति-र्मतीश: पाता चतुःशतमितर्षिगणस्य शस्यः ।।१०।। સવધિક શ્રમણોના ગણનાં અધિપતિ, ચારસો સાધુઓના પ્રશસ્ય પાલનકર્તા, મતિમંત, પુણ્યનિલય એવા ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરિજી અહીં પુણ્ય વડે અત્યંત જયવંતા વર્તે છે. ll૧ના । - (वसन्ततिलका) साक्षाज्जिनागमनिधिः प्रथितो यतोऽस्ति सिद्धान्तसूर्य इति यो जगतीतलेऽस्मिन् । साम्राज्य उन्मथितदोषरिपौ यदीये प्राप्तः समाप्तिमिह चैष मम प्रबन्धः ।।११।। જેઓશ્રી સાક્ષાત્ જિનાગમનિધિ છે. તેથી જગતમાં “સિદ્ધાન્તદિવાકર' તરીકે પ્રસિદ્ધ છે. દોષરૂપી શત્રુઓનો નાશ કરનાર એવા જેમના સામ્રાજ્યમાં આ મારો પ્રબંધ અહીં પૂર્ણતાને पाभ्यो .||११|| - प्रशस्ति ।
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy