________________
પર
સ્થિતિસ્થાનોનું અલ્પબદુત્વ
પ૧ યોગ
અNબહુત્વ ૩૨ | આહારકશરીરીનો ઉo યોગ.
અસં.ગુણ. | શેષ દેવ-નારક-તિo-મનુo નો ઉo યોગ.
અસં.ગુણ. અહીં ગુણકાર સૂક્ષ્મક્ષેત્રપલ્યોo નો અioમો ભાગ સમજવો. સ્થિતિસ્થાનોનું અલાબહત્વ -
જ સ્થિતિથી માંડી એક-એક સમયની વૃદ્ધિથી ઉo સ્થિતિ સુધી જે સ્થિતિભેદો છે તે સ્થિતિસ્થાન કહેવાય. સ્થિતિરથાન
| અલબહુત્વ હેતુ | અપર્યા. સૂ. એકેo ના સ્થિતિસ્થાન. સૌથી થોડા., પલ્યો ના
પર્યા. બા, એકેoળા સ્થિતિસ્થાવ. | સં.ગુણ. | અસં. માં પર્યા. સૂ. એકેo ના સ્થિતિસ્થાન. | સં.ગુણ. ભાગના સમય
પર્યા. બા. એકેo ના સ્થિતિરથાન. સં.ગુણ, તુલ્ય હોવાથી. | | અપર્યા. બેઈo ના રિથતિરથાન. | અસં.ગુણ. પલ્યો. ના સં.મા
ભાગના સમય તુલ્ય
હોવાથી. પર્યા. બેઈo ના સ્થિતિસ્થાન. |સં.ગુણ. | પર્યા. તેઈo ના સ્થિતિસ્થાન,
સં.ગુણ. | પર્યા. તેઈo ના સ્થિતિસ્થાન. સં.ગુણ.
પર્યા. યઉo ના સ્થિતિસ્થાન. સ.ગુણ. પર્યા. યઉo ના સ્થિતિસ્થાવ. સં.ગુણ. અપર્યા. સંજ્ઞી પંચેo ના સં.ગુણ. સ્થિતિસ્થાન. પર્યા. અસંજ્ઞી પંચેo ના સં.ગુણ. સ્થિતિસ્થાન. અપર્યા. સંજ્ઞી પંચેo ના
સં.ગુણ. સ્થિતિસ્થાન. ૧૪ પર્યા. સંજ્ઞી પંચેo ના સ્થિતિસ્થાન.સં.ગુણ.
૪૧ પ્રકૃતિઓનો અબંધકાળ યોગવૃદ્ધિ
અપર્યાવે જીવોને પ્રતિસમય અioગુણ યોગવૃદ્ધિ હોય, પર્યાવે જીવોને પ્રતિસમય યોગની વૃદ્ધિ, હાની કે અવસ્થિતિ હોય. વૃદ્ધિ-હાનિ હોય તો અio ભાગ, સંo ભાગ, સંo ગુણ, કે અio ગુણ હોય.
આઠે કર્મોની જ સ્થિતિમાં અio લોકાકાશપદેશપ્રમાણ અધ્યવસાય હોય. આયુo સિવાય સાતે કર્મોમાં ઉત્તરોત્તર સ્થિતિમાં વિશેષા અધ્યવસાય હોય. આયુo માં ઉત્તરોત્તર સ્થિતિમાં અio ગુણ અધ્યવસાય હોય.
૪૧ પ્રકૃતિઓનો અબંધકાળ(૧-૭) નરક 3, તિo 3, ઉધોત = ૭ :- ૧૬૩ સાગરો + ૪ પલ્યો + મનુo ભવો.
કોઈ જીવ 3 પલ્યો આયુo વાળો યુગલિક થાય. આ ૭ પ્રકૃતિઓ નરક અને તિ, પ્રાયોગ્ય છે. તેથી યુગલિક ન બાંધે. ત્યાં છેલ્લા અંતર્મુહૂર્તમાં સખ્યત્વ પામી પલ્યો આયુo વાળા દેવમાં ઉત્પન્ન થાય. ત્યાં સખ્યત્વના કારણે આ પ્રકૃતિ ન બંધાય. ત્યાંથી સમ્યકત્વથી પડ્યા વિના મન માં આવે. ત્યાં દીક્ષા પાળી ૯ માં રૈવેયકમાં ૩૧ સાગરો આયુo વાળો દેવ થાય. ત્યાં અંતર્મુહૂર્ત બાદ મિથ્યાત્વ પામે. ત્યાં ભવને લીધે જ આ પ્રકૃતિ ન બાંધે. ત્યાં છેલ્લા અંતર્મુહૂર્તમાં સખ્યત્વ પામી તેની સાથે મનુo માં આવે. ત્યાં દીક્ષા પાળી વિજયાદિ વિમાનમાં બે વાર જઈ ૬૬ સાગરોળ પૂરા કરે. પછી મનુo માં અંતર્મુહૂર્ત સુધી 3 Y ગુણઠાણું અનુભવે. પછી ૩ વાર અયુતદેવલોકમાં જઈ ૬૬
સાગરો પૂરા કરે. ત્યાં સુધી ન બાંધે. પછી બાંધે. (૮-૧૬) સ્થાવર-૪, જાતિ-૪, આતપ = ૯ :- ૧૮૫ સાગરોળ + ૪ પલ્યો + મનુo ભવો.
કોઈ જીવ ઉઠી નરકમાં ભવને લીધે આ ૯ પ્રકૃતિ ન બાંધે. છેલ્લા અંતર્મુહૂર્તમાં સમ્યકત્વ પામી મનુo માં આવી દેશવિરતિ