SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ મોહનીયમાં ભૂયસ્કારદિબંધ ભૂયકારબંધ ૯ છે. તે આ પ્રમાણે| ભૂયકારબંધ કોને હોય ? | ૧ નો બંધક પડીને ૯/૪ ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૨ નો બંધક પડીને ૯/3 ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૩ નો બંધક પડીને ૯/૨ ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૪ નો બંધક પડીને ૯/૧ ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૫ નો બંધક પડીને ૯ બાંધે ત્યારે પહેલા સમયે. ૯ નો બંધક પડીને પમા ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૧૩,૯,૫,૪,૩,૨ કે ૧ નો બંધક પડીને ૧૭ બાંધે ત્યારે પહેલા સમયે. ૧૭,૧૩ કે ૯ નો બંધક પડીને રજા ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ર૧,૧૭,૧૩ કે ૯ નો બંધક પડીને ૧લા ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. અલ્પતરબંધ ૮ છે. તે આ પ્રમાણેઅલ્પતરબંધ | કોને હોય ? ૧૭ ૧ લા ગુણઠાણેથી ૩ જા કે ૪ થા ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૨૨ કે ૧૭ નો બંધક ૫ મા ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. આયુષ્યમાં ભૂયકારાદિબંધ અલ્પતરબંધ | કોને હોય ? ૨૨,૧૭ કે ૧૩ નો બંધક ૬ઠા ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૯ નો બંધક ૯/૧ ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૫ નો બંધક ૯/૨ ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૪ નો બંધક ૯/૩ ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૩ નો બંધક ૯/૪ ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૨ નો બંધક ૯/૫ ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૧લા ગુણઠાણેથી બીજા ગુણઠાણે જવાતુ ન હોવાથી ૨૧ નો અલ્પતરબંધ મળતો નથી. અવસ્થિતબંધ ૧૦ છે. તે આ પ્રમાણે-૨૨,૨૧,૧૭,૧૩,૯,૫,૪, ૩,૨,૧, દશે બંધસ્થાનકે બીજા સમયથી અવસ્થિતબંધ હોય છે. અવક્તવ્યબંધ બે છે. તે આ પ્રમાણેવકતવ્યબંધ કોને હોય ? ૧૧માં - ૧૦માં ગુણઠાણેથી પડીને ૯/૫ ગુણઠાણે આવેલાને પહેલા સમયે. ૧૧માં ગુણઠાણેથી ભવાયથી પડીને ૪ થા ગુણઠાણે આવેલા પહેલા સમયે. (૫) આયુષ્ય બંધસ્થાનક ૧ છે. તે આ પ્રમાણે| બંધસ્થાનક | પ્રકૃતિ કોને હોય ? ૪ માંથી ૧ આયુo. ૩જા સિવાય ૧ થી ૭ ગુણઠાણા સુધીમાં રહેલા જીવને આયુo બંધ વખતે. ભૂયકારબંધ - અલ્પતરબંધ ન હોય. | T૧૩
SR No.008986
Book TitlePadartha Prakasha Part 06
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size394 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy