SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ 靜 આંગળ સુધી, પિંડ ગોળ અને માખણના લીલા આમળા જેવડા કણ તે સંસૃષ્ટ દ્રવ્ય કહેવાય. ૩૬ વહયા વિગઈ વિગઈ-ગયું પુણો તેણ તું હાં હવ્વ | ઉરિએ તત્તમ ય, ઉકણ્ઠ વૃં ઈમ ચત્તું ||૩૭|| દ્રવ્યથી હણાયેલી વિગઈ તે નીવિયાતુ છે. અને તેથી તે દ્રવ્ય હણાયેલુ છે. તળાયા બાદ વધેલા ઘી તેલમાંથી જે દ્રવ્ય બનાવાય તે પણ નીવિયાતુ છે. અન્ય આચાર્યો આને ઉત્કૃષ્ટદ્રવ્ય કહે છે. ૩૭ તિલસક્યુલિ વરસોલાઈ, રાયણંબાઈ, ખ઼વાણાઈ । ડોલી તિલ્લાઈ ઈ, સરસુત્તમ હવ્વ લેવકડા ||૩૮|| તલસાંકળી, વરસોલા વગેરે, રાયણ, આંબા વગેરે, દ્રાક્ષનું પાણી વગેરે, ડોળીયું અને તેલ વગેરે એ સરસોત્તમ દ્રવ્ય અને લેપકૃત દ્રવ્ય છે. ૩૮ વિગઈગયા સંસઠ્ઠા, ઉત્તમહવ્વા ય નિવ્વિગઈમિ | કારણજાયં મુત્તું, કપ્પતિ ન ભુલ્લું જ વુi ||૩૯|| નીવિયાતા, સંકૃષ્ટ અને ઉત્તમ દ્રવ્યો કારણ વિના નીવિમાં વાપરવા ન કલ્પે, કેમકે કહ્યુ છે કે- ૩૯ વિગ વિગઈભીઓ, વિગઈગયું જો વિગ વિગઈસહાવા, વિગ વિગ આ ભુંજએ સાહૂ | બલા નેઈ ||૪|| દુર્ગીતથી ભય પામેલો જે સાધુ વિગઈ અને નીવિયાતા વાપરે છે, તેને વિગઈ વિકારી સ્વભાવવાળી હોવાથી પરાણે દુર્ગીતમાં લઈ જાય છે. ૪૦ કુત્તિય મચ્છિત ભામર, મહું તિહા કણ્ઠ પિટ્સ મજ દુહા | જલ થલ ખગ મંસ તિહા, ઘયત્વ મક્ખણ ચઉ અભા ||૪૧|| કુતિયાનું, માખીનું અને ભમરીનું - એમ મધ ત્રણ પ્રકારે છે; કાષ્ઠની અને લોટની - એમ મદિરા બે પ્રકારે છે; જલચરવું, સ્થલચરનું અને પ્રેચરનું એમ માંસ ત્રણ પ્રકારે છે, ધીની જેમ માખણ ચાર પ્રકારે છે - એ અભક્ષ્ય છે. ૪૧ 作 СЧ * મણ વયણ કાય મણય, મણતણુ વયતણ તિજોગિ સગસત્ત | કર કારણુમઈ દુ તિ જુઈ, તિકાર્યાલ સીયાલ-ભંગ-સયં ||૪|| મન-વચન-કાયા-મનવાન-મનાયા-વચનકાયા- મનવાનકાયા એ સાત ભાંગા. કરણ કરાવણ-અનુમોદન-દ્વિસંયોગી ભાંગા-ત્રિસંયોગી ભાંગાએ સાત ભાંગા. ત્રણ કાળ. એમ ૭ x ૭ x ૩ = ૧૪૭ ભાંગા થાય. ૪૨ એવં ચ ઉત્તકાલે, સયં ચ મણ વયણ તણૂહિં પાણિયું | જાણગજાણગ પાસ ત્તિ ભંગ ચગે તિસુ અણુજ્ઞા ||૪|| આ પચાણ શાસ્ત્રોક્ત કાળે લેવુ અને પોતે મન-વચન-કાયાથી પાળવુ. જાણકાર અને જાણકાર પાસેથી એમ ચાર ભાંગામાં ત્રણ ભાંગાતી રજા છે. ૪૩ ફાસય પર્યાલય સોહિય, તીરિય કિષ્ક્રિય આરાહિઅ છ સુદ્ધ | પચ્ચક્ખાણું ફાર્માસય, ર્વાિહણોચિય-કાલિ જં પત્તું ||૪૪|| સ્પર્સ્પર્શત, પાલિત, શોભિત, તીરિત, કીર્તિત, આર્યાધત-આ રીતે પચ્ચક્ખાણ શુદ્ધ છે. સ્પર્ધાર્શત એટલે વિધિપૂર્વક ઊંચતકાળે ગ્રહણ ર્ક્યુ હોય તે.૪૪ પાલિય પુણ પુણ સોરય, સોહિય ગુરુદત્ત સેસ ભોયણઓ | તીરિય સહિય કાલા, ક્રિશ્ચિય ભોયણ સમય સરણા ||૪|| પાલિત એટલે વારંવાર યાદ કરેલુ, શોભિત એટલે ગુરુને આપ્યા પછી વધેલુ વાપરવુ, તીરિત એટલે અધિક કાળ થવા દેવો, કીર્તિત એટલે ભોજન સમયે પચ્ચક્ખાણ યાદ કરવુ. ૪૫ ઈઅ પડિઅરિ આરર્ણાહયું તુ અહવા છ સુદ્ધિ સહણા | જાણણ વિણય-શુભાસણ, અણુપાલણ ભાવસુદ્ધિત્તિ ॥૪॥ આ રીતે પાળેલુ તે આરધિત, અથવા તો છ દ્ધિ આ રીતે જાણવીશ્રદ્ધા, જાણવુ, વિનય, અનુભાષણ, અનુપાલન, ભાવશુદ્ધિ. ૪૬ પચ્ચક્ખાણસ કુલ, ઈહ પરલોએ ય હોઈ દુવિહં તુ | ઈહલોએ મ્મિલાઈ દામ#ગમાઈ પરલોએ ||૪|| પચક્ખાણનું ફળ આલોકમાં અને પરલોકમાં એમ બે પ્રકારે જાણવુ. G&
SR No.008985
Book TitlePadartha Prakasha Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size428 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy