SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પરચખાણ કરવાથી પરલોકમાં દામાકને ફળ મળ્યું. દામg15નું દૃષ્ટાંત - ગજપુર નગરમાં જિનદાસ શ્રાવક રહે. તે સુનંદ નામના કુલપુત્રનો મિત્ર હતો. તે બન્ને એકવાર એક મહાત્માને વંદન કરવા ગયા. મુનના ઉપદેશથી સુનહે માંસભક્ષણનો ત્યાગ કર્યો. દુકાળ પડયો. બધા માંસાહારી થયા. પણ સુનંદ માછલા ન મારે. એકવાર સાળો આગ્રહ કરી માછલી પકડવા લઈ ગયો. પણ જાળમાં જે માછલા પBSાય તેને સુનંદ છોડી મૂકે. આમ ત્રણ દિવસ થયુ. અંતે અનશન કરી સુoiઠ રાજગૃહી નગરીમાં દામgs નામે થ્રેષ્ઠપુત્ર થયો. તે આઠ વર્ષનો થતા મારીમાં આખું કુટુંબ મરણ પામ્યુ. દામHક સાગરદાષ્ઠિને ત્યાં રહો. ત્યાં ગોચરી વહોરવા આવેલા સાધુસંઘાટક માંથી એક સાધુએ બીજા સાધુને કહ્યું - ‘આ દામgs શેઠના ઘરનો માલિક થશે !” આ સાંભળી શ્રેષ્ઠ દામાકને ચંડાલોને સોંપી મારી નાખવા જણાવ્યું. ચંડાલોએ ટચલી આંગળી છેદી ભગાડી મૂક્યો. શેઠના એક ગોકુળના રક્ષ સ્વામીએ તેને પુત્ર તરીકે રાખ્યો. એક વાર શેઠ ગોકુળમાં ગયા. તેને ઓળખી ગયા. તેને મારી નાખવા કાગળમાં ‘વિષ આપજો' એમ લખી ઘેર મોકલાવ્યો. દામાક શેઠના ઘેર જવા નિકળ્યો. રસ્તામાં મંદિરમાં સૂતો. શેઠની દિકરી વિષા ત્યાં આવી. દામાકનું રુપ જોઈ મોહ પામી. કાગળ વાંચ્યો. ‘વિષ” ની બદલૈ “વિષા’ કર્યું. દામાકે શેઠના ઘરે જઈ કાગળ આપ્યો. વિષા સાથે લગ્ન થયા. શેઠ ઘરે આવ્યા. વાત જાણી પસ્તાવો થયો. ફરી દામાકને મારવાનું કાવતરુ રચાયું. પણ શેઠનો પુત્ર જ તેમાં મર્યો. છેવટે શેઠે તેને ઘરનો સ્વામી બનાવ્યો. રાજાએ નગરશેઠ બનાવ્યો. ગુરુ મહારાજ પાસેથી પૂર્વભવ સાંભળી સર્માત પામ્યો. આરાધના કરી દેવલોકમાં ગયો. ત્યાંથી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ મોક્ષે જશે. આમ પચ્ચખાણના પ્રભાવથી દામાકને પરભાવમાં સુખ મળ્યું, પરંપરાએ મોક્ષ મળ્યો. જિનેશ્વર ભગવંતે કહેલા આ પચ્ચકખાણંવધને ભાવથી સેવીને આજસુધી અનંતા જીવો મોક્ષમાં ગયા છે. માટે સહુએ આ પરચMાણવઘના આસેવનમાં ભાવપૂર્વક યત્ન કરવો. શ્રીપરડ્યુફખાણભાષ્ય (મૂળ ગાથા અને ગાથા) દસ પચ્ચકખાણ ચઊંહ, આહાર દુનીસગાર અધુરુતા || દસ વિગઈ તીસ વિગઈ-ગય દુહભંગા છ સુદ્ધિ કુલ l/૧|| પચ્ચખાણ ભાષ્યમાં ૯ દ્વાર છે - ૧૦ પ્રકારના પરચખાણ, ૪ પ્રકારનો આહાર, ફરીથી નહી ઉરચરાયેલા રર આગાર, ૧૦ વિગઈ, 30 નીવિયાતા, ૨ ભાંગા, ૬ શુદ્ધ, ૨ કુળ. ૧ અણાગય-મઈયુકંd, કોડીÍહાં નિયંટ અણગારે | સાગાર નિરવભેસ, પરમાણક૬ સકે અઠ્ઠા ||ર|| - પરચકખાણના ૧૦ પ્રકાર આ પ્રમાણે છે - નાગd, અંતwid, કોટીÍહત, નિયંત્રિત, અનાગાર, સાગાર, નિરવશેષ, પરમાણ9ત, સંકેત, અહૃા. ૨ નવકારÍહેઆ પોરિસ, પુરેમ -ગાસણ-ગઠાણે અ || આયંબિલ અભતò, ચંરેમે આ અભિગહે વિગઈ 3||. અદ્ધા પરખાણ ૧૦ પ્રકારે છે. તે આ પ્રમાણે - નવકારસંહd, પોરિસ, પુરિમ, એકાસણુ, એકલઠાણ, આયંબલ, ઉપવાસ, ર્ચારમ, ભગ્રહ, વિગઈ. 3 ઉગએ સૂરે અ નમો, પોરિસ પરસુફખ ઉગએ સૂરે | સૂરે ઉગ્ગએ પુરમ, અભgઠું પચ્ચખાઈ ત્તિ ||૪|| ચાર પ્રકારનો વિધિ આ પ્રમાણે છે - ઉગએ સૂરે નમુક્કારસંહાં પચ્ચખાઈ, પોરિસિં પરખાઈ ઉગ્ગએ સૂરે, સૂરે ઉગ્ગએ પુરિમä પુસખાઈ, સૂરે ઉગએ અભgઠં પચ્ચખાઈ". ૪ ભણઈ ગુરૂ સીસો પણ, પરચખામ ત્તિ એવું વોસિરઈ ! ઉqઓગિલ્થ પમાણે, ન પમાણે વંજણછલણા ||પા. ગુરુ પચ્ચખાઈ’ કહે ત્યારે શિષ્ય પચ્ચખામ કહે. એમ વોસિરઈ
SR No.008985
Book TitlePadartha Prakasha Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size428 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy