SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્રમ-૪ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 લાખ સોનામહોરથી તો શ્રેષ્ઠ હાથી, ઘોડા અને માણસોનો સંગ્રહ થઇ શકે અને તે યુદ્ધમાં વિજય અપાવી શકે. જયારે આ કંબલ શું કામનું ? (કઇ શક્તિવાળું છે ?) || ૨૧ // યાચકોને લક્ષ (લાખ)નું દાન કે બાણથી લક્ષવેધ કરવો એમ બે પ્રકારની લક્ષ-યોજના રાજાઓને યોગ્ય છે. પરંતુ કપડા વગેરેમાં લાખ સોનૈયા ખર્ચી નાખવા એ તો શુંગારપ્રિય વાણિયાઓને પોષાય. || ૨૨ || આમ રત્નકંબલની ગાયના ગળામાં રહેલી ગોદડી જેવી વ્યર્થતા સિદ્ધ કરતી રાજાની વાણીરૂપ ગાયે પગ મૂકવાથી વેપારીઓની સુવિશાળ આશા-વેલડીને કચડી નાખી. રાજાની વાણી.... ............... ગાય અક્ષરોથી પ્રસિદ્ધ ....... ............ રૂપના વૈભવવાળી ગમે તેમ બોલાતી ..... ................ ગમે તેમ ફરતી યોગ્ય સ્થાને કરાયેલી આશા ...... . ક્યારામાં રોપેલી વેલડી. | ૨૩ / ૨૪ . રત્નકંબલો નહિ બેંચાતાં નિરાશ થયેલા પણ ટેક્ષ ચૂકવવામાં માફી મળતાં આનંદિત થયેલા તે વેપારીઓ પણ શાલિભદ્રના ઘેર ગયા. || ૨૫ // રત્નકંબલો ખરીદતી ભદ્રા : ધરતીમાં કામધેનુનામી સાર્થવાહી ભદ્રાએ પોતાના વચન-રસથી વેપારીઓના મનનો સંતાપ નિષ્કપટ ભાવે શાંત કર્યો. 828282828282828282828282828282828282 || ૬ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy