SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ श्री शालिभद्र महाकाव्यम् FRERERE પ્રક્રમ - ૪ હવે રાજવૈદની વિચારણાથી શ્રીશાલિભદ્રના ભોગ સુખોના રસ, શક્તિ અને ફળો છૂપાવ્યા વિના કહેવામાં આવે છે. ગૌણાર્થ : હવે વૈદરાજની વિચારણાથી ચોખાના ભોજનના રસ-વીર્ય અને વિપાક છૂપાવ્યા વિના કહેવામાં આવે છે. ॥ ૧ ॥ દેવ મંદિરોની ઊંચાઇથી પર્વતોને પણ હીન કરતું તે જ રાજગૃહ નગર તે વખતે પૃથ્વી પર ઝળહળતા તેજથી શોભી રહ્યું હતું. ॥ ૨ ॥ જ્યાંનો માનવ-સમુદાય ધર્મ-અર્થ અને કામના ઉપાર્જનમાં મશગૂલ હતો, તે રાજગૃહ નગરને વિહારાદિ દ્વારા શ્રીવીરપ્રભુએ સર્વ નગરોમાં મુખ્યતા આપી. જેમ ચારેય ગતિમાં માનવ-ભવને મુખ્યતા આપી. ॥ ૩ ॥ અને ત્યારે માણસોની અદમ્ય ઝંખનાથી, નેપાળ વગેરે સર્વ દેશોમાંથી સર્વ મુખ્ય વસ્તુઓ આવતી હતી. ॥ ૪ ॥ હવે ત્યાં દેશાંતરથી, પવિત્ર કરિયાણાવાળા વેપારીઓ આવ્યા. જેમ ભવાંતરથી પુણ્યશાળી જીવ સારા કુળમાં આવે. ॥ ૫ ॥ |FRERERE પ્રક્રમ-૪ ॥ ૪૦ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy