________________
કચ્છ-વાગડ દેશોદ્ધારક
પૂજ્ય દાદા શ્રી જીતવિજયજી મહારાજ
♦ જન્મ ભૂમિ : મનફરા (કચ્છ-વાગડ)
* જન્મ સમય : વિ.સં. ૧૮૯૬, ચૈત્ર સુદ-૨, ઇ.સ. ૧૮૪૦
♦ માતા-પિતા : અવલબાઇ ઉકાભાઇ મહેતા (વીશા શ્રીમાળી) સંસારી નામ : જયમલ્લભાઇ
આંખની પીડા : વિ.સં. ૧૯૦૮, ઇ.સ. ૧૮૫૨
♦ આંખોમાં રોશની (પ્રાર્થનાનો પ્રભાવ) : વિ.સં. ૧૯૧૨, ઇ.સ. ૧૮૫૬ ચતુર્થવ્રત સ્વીકાર : પ્રાયઃ વિ.સં. ૧૯૧૫, ઇ.સ. ૧૮૫૯ દીક્ષા વિ.સં. ૧૯૨૫, વૈ.સુ.૩, ઇ.સ. ૧૮૬૯, આડીસર (કચ્છ-વાગડ) ♦ગુરુદેવ ઃ તપાગચ્છીય પૂજ્ય સત્ય-કપૂર-ક્ષમા-જિન-ઉત્તમ-પદ્મ-રૂપકીર્તિ-કસ્તૂર-મણિવિજયજીના શિષ્ય પૂ. પદ્મવિજયજી મહારાજ સ્વર્ગવાસ : વિ.સં. ૧૯૭૯ (કચ્છી સંવત્ ૧૯૮૦), અષા.વ.૬, ઇ.સ. ૧૯૨૩, પલાંસવા (કચ્છ-વાગડ) ઉત્તરાધિકારી : પૂ. દાદા શ્રી હીરવિજયજી તથા પૂજ્ય આચાર્ય શ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજ
કચ્છ વાગડના કર્ણધારો ૨
વિનયમૂર્તિ
પૂજ્ય શ્રી હીરવિજયજી મહારાજ
જન્મ ભૂમિ : પલાંસવા (કચ્છ-વાગડ)
જન્મ સમય : વિ.સં. ૧૯૧૫ની આસપાસ
સંસારી નામ : હરદાસભાઇ ઓધવજી ચંદુરા (વીશા શ્રીમાળી) દીક્ષા : વિ.સં. ૧૯૩૮, માગ.સુ.૩, ઇ.સ. ૧૮૮૧ દીક્ષા ભૂમિ : પલાંસવા (કચ્છ-વાગડ) ગુરુદેવ : પૂજ્ય દાદા શ્રી જીતવિજયજી
વિશેષતા : આજીવન અખંડ ગુરુ ભક્તિ
સ્વર્ગવાસ : વિ.સં. ૧૯૮૬, આસો વદ-૧૧, ઇ.સ. ૧૯૩૦, પલાંસવા (કચ્છ-વાગડ)
♦ ઉત્તરાધિકારી : પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજી મ.
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩