SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ દેશ (સ્થળ), કાળ અને આસન વિશેષનો (૨) પૃચ્છના સૂત્ર-અર્થના વિષયમાં “એકાન્ત’ આગ્રહ નિરૂપાયો નથી; પણ કોઇપણ પ્રકારની શંકા થતાં યા પૂર્વાપર મન-વચન-કાયાની સ્વસ્થતા ટકી શકે, સંબંધ યથાર્થપણે ન સમજાતાં વિનયપૂર્વક વૃદ્ધિ પામતી જાય-એવા દેશ, કાળ અને ગુરુને તત્સંબંધી પૃચ્છા કરવી તે “પૃચ્છના” આસનાદિ વડે ધ્યાનાદિનો પ્રયત્ન કરવાનું કહેવાય છે. તેનાથી મનને આધ્યાત્મિકસૂચવ્યું છે. વ્યાયામ મળે છે, જે તેને ધર્મધ્યાનમગ્ન ધ્યાન કરવાના સમયે બંને હોઠ બંધ બનાવે છે. રાખવા, દૃષ્ટિ નાસિકાના અગ્રભાગ ઉપર (૩) પરાવર્તન : જિનોક્ત જે સૂત્રો અથવા જે આલંબન નિશ્ચિત કર્યું હોય પોતે ગુરુગમથી વિધિપૂર્વક ગ્રહણ કરીને તેના ઉપર સ્થિર કરવી, મુખ-મુદ્રા પ્રસન્ન કંઠસ્થ કર્યા હોય, તેમજ તેના અર્થ જાણ્યા રાખવી, પૂર્વ યા ઉત્તર દિશા સન્મુખ હોય, તેનું વિસ્મરણ ન થઇ જાય તેમજ બેસવું, કમર સીધી રાખવી – ધ્યાનાભ્યાસ વિશેષ કર્મનિર્જરા થાય એ હેતુથી માટેના આ સામાન્ય નિયમો છે. વારંવાર ઉચ્ચારપૂર્વક તેનો પાઠ કરવો તે ધર્મધ્યાનનાં ચાર આલંબનો ‘પરાવર્તના કહેવાય છે. આપમેળે નીચેથી ઉપર જવું કપરું આ આલંબન મનને આત્માભિમુખ છે, માટે સાધકને પુષ્ટ આલંબનની બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આવશ્યકતા રહે છે. (૪) ધર્મકથા : આત્મસાત્ બનેલાં આગમ ગ્રંથોમાં ધર્મધ્યાનના શિખરે સૂત્ર અને અર્થનો સુપાત્ર જોઈ ઉપદેશ પહોંચવા માટે વાચના વગેરે જે દઢ આપવો, યોગ્ય આત્માઓને ધર્મનો મર્મ આલંબનો બતાવ્યાં છે તે આલંબનો નીચે સમજાવવો તે “ધર્મકથા” કહેવાય છે. પ્રમાણે છે - આ ચારે આલંબનો શ્રતધર્મને (૧) વાચના : કેવળ કર્મ-નિર્જરાના આશ્રયીને બતાવવામાં આવ્યાં છે કે જેથી હેતુથી પોતાના શિષ્યો વગેરેને તેમજ કરીને શ્રુતસાગરરૂપ આત્માના ઘરમાં ધર્મરસિક અન્ય સાધકો વગેરેને સૂત્ર અને સ્થિર થવાની તીવ્ર તાલાવેલી મનમાં તેના અર્થનું વાત્સલ્યપૂર્વક દાન કરવું પ્રગટ થાય. તેમજ બહુમાનપૂર્વક સદ્ગુરુ પાસેથી ધર્મધ્યાનનાં ચાર લક્ષણો ગ્રહણ કરવું તે ‘વાચના' કહેવાય છે. આ (૧) આજ્ઞારુચિ : જિનેશ્વર વાચનાના આલંબનથી મન પુષ્ટ તેમજ પરમાત્માનાં વચનની અનુપમતા, શુદ્ધ બનીને ધ્યાનારૂઢ બની શકે છે. કલ્યાણકારિતા, સર્વ સત્ તત્ત્વોની યથાર્થ ધ્યાન વિચાર (સવિવેચન) • ૮૧
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy