SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ આર્તધ્યાનના ચાર પ્રકાર : (૧) તેમ છતાં અશાતા વેદનીય કર્મના અનિષ્ટ સંયોગજન્ય, (૨) ઇષ્ટ ઉદયે શરીરમાં શૂળ, ભગંદર, કેન્સર, વિયોગજન્ય, (૩) વ્યાધિ વેદનાજન્ય, જવર (તાવ), ક્ષય આદિ રોગો ઉત્પન્ન (૪) નિદાન ચિંતનરૂપ. થતાં તેની પીડાથી ત્રાસી, કંટાળી, (૧) અનિષ્ટ સંયોગજન્ય આર્ન- હતાશ થઇ, ‘હવે આ રોગ મારો કેડો ધ્યાન: આ અશુભ ધ્યાનના મૂળમાં, છોડે તો સારું' તેવી વિચારણામાં મનને ‘બીજા બધાનું ગમે તે થાઓ પણ મારું પરોવી રાખવું એ આર્તધ્યાનનો જ એક દુ:ખ ટળો, મને સુખ મળો’, એ પ્રકાર છે. કારણ કે આ ધ્યાનના વિષય અધ્યવસાય મુખ્ય છે. તરીકે માત્ર નશ્વર શરીર જ હોય છે, ‘પોતાના શરીર, ધન, સ્વજન જેનો સ્વભાવ નાશ પામવાનો છે. એવા આદિને બાધક બનતાં - અગ્નિ, જળ, શરીરની ગુલામી દાસપણામાંથી છૂટવા હિંસક પશુ, ચોર, લૂંટારાદિ મનુષ્યો, માટે પ્રભુના દાસ બનવાનું ફરમાન પ્રતિકૂળ રાજય કે દુશ્મન વગેરેનો કદી શાસ્ત્રો કરે છે. યોગ ન થાય પણ સદા વિયોગ થાય તો (૪) નિદાન ચિંતનરૂપ આર્તધ્યાન : સારું.’ એમ સતતપણે ચિંતવવું તે અનિષ્ટ કોઇ પણ પુણ્યકાર્ય કે ધાર્મિક અનુષ્ઠાન સંયોગજન્ય આર્તધ્યાન છે. કરતી વખતે યા કર્યા પછી – મોહ, (૨) ઇષ્ટ વિયોગજન્ય આર્તધ્યાન : અજ્ઞાન અને મિથ્યાત્વને વશ થઈ સ્વર્ગીય ઐશ્વર્ય, સ્ત્રી, કુટુંબ, મિત્ર, યશ, સુખો, રાજય, સંપત્તિ, વૈષયિક સુખો સૌભાગ્ય તથા ભોગાદિની સામગ્રીનો તથા પૂજા-પ્રતિષ્ઠાની કામના કરવી – “આ નાશ થવાથી તેમજ ચિત્તને પ્રીતિદાયક બધું મને મળો, એવો દઢ સંકલ્પ કરવો વિષય સુખોનો અભાવ થવાથી વ્યક્તિને તે - “નિદાન ચિંતનરૂપ આર્તધ્યાન છે.” જે શોક, ચિંતા, ખેદ થાય તે ઇષ્ટ આર્તધ્યાનનાં લક્ષણો : આકંદ, વિયોગજન્ય આર્તધ્યાન છે. શોક, તાડન, વિલાપ, ભૌતિક સુખોની (૩) વ્યાધિ-વેદનાજન્ય આર્તધ્યાન: તીવ્ર આકાંક્ષા, અસંતોષ, ઇર્ષા, ધર્મસર્વશ પરમાત્મા ફરમાવે છે કે વિમુખતા, ગાઢ બહિર્મુખતા, અધિક માનવશરીરમાં સાડાત્રણ કરોડ રૂંવાડાં આહાર, નિદ્રારુચિ, જિનાગમ નિરપેક્ષછે, તે પ્રત્યેક રૂંવાડે પોણા બે રોગ રહેલા વૃત્તિ વગેરે આર્તધ્યાનનાં લક્ષણો છે. છે. પરંતુ દેવ-ગુરુની આજ્ઞામાં વર્તતા આ રીતે માત્ર પોતાના જ સુખજીવને તેના હુમલાઓ ઓછા નડે છે. દુ:ખની સતતપણે ચિંતા કર્યા કરવી ધ્યાન વિચાર (સવિવેચન) • ૭૫
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy