SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ રોગોનું મૂળ, પોતાના આંતરિક દોષો છે, પ્રભાવ સમગ્ર જીવનમાં પ્રસર્યા વિના રહી રાગ-દ્વેષ, કામ-ક્રોધ, માન-માયા અને શકતો નથી. જીવનમાં જેટલા અંશે રાગતેના દ્વારા બંધાયેલા અશાતાદિ કર્યો છે. દ્વેષ અને મોહ વગેરે આંતરદોષોનું પોતાના જીવનમાં વ્યાપક બનેલી દુષ્ટ પ્રાબલ્ય ઘટે છે, તેટલા અંશે યોગવૃત્તિઓ અને તજન્ય પ્રવૃત્તિઓ ઉપર સાધનાનો વિકાસ થયો ગણાય. નિયંત્રણ સ્થાપ્યા વિના પોતાના મન- જો રાગાદિનું પ્રાબલ્ય નબળું પડતું વચન-કાયાના અયોગ્ય દિશામાં થતા જણાતું ન હોય તો સમજી લેવું ઘટે કે ઉપયોગને રોકી યોગ્ય દિશામાં તેને બાહ્ય મન-વચન-કાયાની કે બૌદ્ધિક વાળવાનો પુરુષાર્થ કર્યા વિના તન, મન સ્તરની શક્તિઓનો ગમે તેટલો વિકાસ અને આત્માની સાચી સ્વસ્થતા અને શાંતિ થયો હોવા છતાં તે ધ્યાન-યોગનું તાત્ત્વિક પ્રાપ્ત થવાની કોઈ કાળે શક્યતા નથી. ફળ નથી. એકાગ્રતા એ તો યોગનું શરીર આત્માના અસ્તિત્વની અને માત્ર છે, તેનો પ્રાણ તો અહંત મમત્વનો સચ્ચિદાનંદ સ્વરૂપની સંપૂર્ણ શ્રદ્ધા સાથે ત્યાગ છે. જેમનું તે સ્વરૂપ પ્રગટ છે. તેમજ જેઓ ધ્યાનયોગનું યથાર્થ સ્વરૂપ તેમજ તેને પ્રગટાવવાનો સાચો પુરુષાર્થ કરી તેની સાધનાની યથાર્થ પ્રક્રિયા અને તેની રહ્યા છે, તે પરમ કૃપાળુ પરમાત્મા અને સાધનામાં મગ્ન સાધકના યથાર્થ સ્વરૂપ મહાત્મા પુરુષોની અંતરના આદર વગેરેની આ સ્પષ્ટતા વર્તમાનમાં ધ્યાન બહુમાનપુર્વક સેવા, ભક્તિ, ઉપાસના યોગ અને તેની સાધના અંગે જે ભ્રાંતિઓ કરવી તેમની આજ્ઞાનું શુદ્ધ ચિત્તે પાલન પ્રવર્તે છે, તેનાથી ધ્યાન યોગના સાચા કરવું એ જ સાચી સાધના છે. જે અર્થી આત્માઓ બચે એ શુભ આશયથી સાધનાના પ્રભાવે, માનવ, મહામાનવ કરી છે. કે જેથી તેઓ વાસ્તવિક ધ્યાનબની શકે છે. આત્મા પરમાત્મ સ્વરૂપને યોગના મર્મને સમજી-સ્વીકારી એની પામી શકે છે. ઉપાસનામાં ઉત્તરોત્તર અધિક સક્રિય ધ્યાન યોગની સાધના એ પ્રગટ- બનીને અખૂટ, અખંડ અને સર્વજીવ અપ્રગટ નિજ દોષનો નાશ અને ગુણોના હિતકર સમાધિના સ્વામી બની શકે. વિકાસ માટેની સાધના છે. જીવનમાં , આભાર દર્શન : આવી સાધના આવે છે, સ્થિર સ્વરૂપ “ધ્યાન વિચાર’ વિષયક આ ધારણ કરે છે, ત્યારે કલ્પનાતીત વિવેચનમાં આવશ્યક-સૂત્ર-નિર્યુક્તિ, અનુભૂતિઓનો પ્રારંભ થાય છે. જેનો ધ્યાન શતક, ગુણસ્થાનક-કમારોહ, યોગ ધ્યાન વિચાર (સવિવેચન) • ૬૩
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy