SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ નંબર ૪ : ૩૬૩ પાખંડીઓનું સ્વરૂપ એકાન્ત ક્રિયાવાદ - સ્વરૂપ અને ભેદ એકાન્ત ક્રિયાવાદી તે છે, જે એકાન્તરૂપથી જીવાદિ પદાર્થોનું અસ્તિત્વ સ્વીકારે છે, તથા જ્ઞાન વિના કેવળ દીક્ષા આદિ ક્રિયા દ્વારા જ મોક્ષની પ્રાપ્તિ થાય એમ માને છે. જીવ જેવી જેવી શુભ કે અશુભ કરણી-ક્રિયા કરે તે અનુસાર તેને સ્વર્ગનરકાદિરૂપ કર્મનું ફળ પ્રાપ્ત થાય છે. સંસારમાં સુખદુઃખાદિ જે કંઇ પણ થાય છે તે સર્વ સ્વકૃત છે-પોતાના કરેલાં છે પણ અન્યકૃત કાલ, ઇશ્વર આદિ દ્વારા કરેલાં નથી.૧ (૨) જીવ ‘પરતઃ’-બીજાથી ઉત્પન્ન થાય છે. (૩) જીવ નિત્ય છે. (૪) જીવ અનિત્ય છે : આ ચાર ભેદોને અનુક્રમે ઉપરોક્ત કાલ આદિ પાંચની સાથે જોડવાથી વીસ ભેદ (૪૪૫=૨૦) થાય છે. આ રીતે અજીવ આદિ શેષ ૮ના પ્રત્યેકના વીસ વીસ ભેદ સમજી લેવા. આમ નવે પદાર્થોના મળી ૨૦૪૯=૧૮૦ ભેદ ક્રિયાવાદીના થાય છે. • એકાન્ત ક્રિયાવાદના દોષ : • ક્રિયાવાદના ૧૮૦ ભેદ : જીવાદિ પદાર્થોનું એકાન્ત અસ્તિત્વ સ્વીકાર કરવાથી તેમાં કથંચિત્ પર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ જે નાસ્તિત્વ ધર્મ છે તેનો અપલાપ થાય છે, સર્વ પ્રથમ જીવ, અજીવ, પુણ્ય, જે હકીકતમાં છે અને વસ્તુમાં એકાંત પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બન્ધ અસ્તિત્વ માનવાથી સર્વ પદાર્થો સર્વ અને મોક્ષ - આ નવ પદાર્થોને ક્રમશઃ પદાર્થમય થઇ જાય છે. આ રીતે સ્થાપિત કરવા, પછી તેની નીચે ‘સ્વતઃ’જગતનો સકળ વ્યવહાર જ ઊડી જશે. માટે પ્રત્યેક પદાર્થ સ્વરૂપથી કથંચિત્ સત્ અને પરરૂપથી કથંચિત્ અસત્ છે એમ માનવું જોઇએ. અને ‘પરતઃ’આ બે ભેદનો ઉલ્લેખ કરવો. એ જ રીતે તેની નીચે ‘નિત્ય’ અને ‘અનિત્ય’ આ બે ભેદની સ્થાપના કરવી. ત્યાર પછી ક્રમશઃ ‘કાલ, સ્વભાવ, નિયતિ, ઇશ્વર અને આત્મા આ પાંચ ભેદોની સ્થાપના કરવી. જેમ કે (૧) જીવ સ્વતઃ વિદ્યમાન છે. એકાન્ત ક્રિયાથી મોક્ષની પ્રાપ્તિ નથી તેમજ જ્ઞાન સમ્યગ્-જ્ઞાન બનતું નથી. જ્ઞાનરહિત એકલી ક્રિયાથી કોઇ કાર્યની સિદ્ધિ થઇ શકતી નથી. જ્ઞાનપૂર્વકની ૧. સૂત્રતાડુ, શી. વૃત્તિ-પત્રતં ૨૮. २. सूत्रकृताङ्ग निर्युक्ति - ગાથા ૧૧, શી. વૃત્તિ માં ૨૮. ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૪૩
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy