SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ અસ્તિત્વનો પૂર્ણ નિશ્ચય જ નહિ, પણ કરણોમાં મતિજ્ઞાન અને તેની ઉત્પત્તિનાં સાક્ષાત્કાર અર્થાત્ અનુભવ, પૂર્વના સાધનોનો ઉત્કમથી અભાવ બતાવવામાં કરણોથી વધુ નિશ્ચળ હોય છે. આવ્યો છે. (૧૨) નિરુપયોગીકરણ આ છેલ્લા કરણમાં “ધારણા'નો શેષ મૂળ પાઠ : ત્રીજો ભેદ, “વાસના” તેનો અભાવ ૩પયા વાસનારૂપતભાવો જણાવ્યો છે. નિરુપનીરVમ્ | ૨૨ અહીં ‘ઉપયોગ’ શબ્દથી ‘વાસના'નું મ-પરમાદિ-વિશેષMનિ તર્થવ ગ્રહણ થયું છે. તેનું કારણ એ છે કે - નચિરંથોનમેલન ભાવનીયાના કોઈ પણ વિષયનો સતત ઉપયોગ વર-ભવનમેવોપ તથૈવ ૨૬ / અંતમૂહૂર્ત સુધી ટકી રહે છે, પણ एवं करणानि ९६ ॥ વારંવાર એકને એક વિષયમાં આત્માનો અર્થ : વાસનારૂપ જે ‘ઉપયોગ’ તેનો ઉપયોગ રહેવાથી, તે વિષયના સંસ્કાર અભાવ, તે નિરુપયોગી કરણ છે. આત્મામાં પડી જાય છે. આ સંસ્કારને જ આ કરણના તેમજ પૂર્વે કહેલા સર્વ ‘વાસના' કહે છે. કરણોના “મહા-પરમ” આદિ વિશેષણોથી આ વાસના કેટલાક જીવોને સંખ્યાતા તેમજ તેના જઘન્ય વગેરે સંયોગથી થતા વર્ષ સુધી અને કેટલાક જીવોને અસંખ્યાતા ભેદો પણ સમજી લેવા તથા કરણ અને વર્ષ સુધી પણ હોઇ શકે છે. ભવનના ભેદો પણ પૂર્વવત્ જાણી લેવા. ધારણા'ના ત્રણ ભેદમાંથી નિરુપયોગી કરણ આદિ આઠ ભેદ અવિસ્મૃતિ અને સ્મૃતિનો કાળ નીચે પ્રમાણે છે - અંતર્મુહૂર્તનો કહ્યો છે, જયારે વાસનાનો (૧) નિરુયોગીકરણ, (૨) મહા- કાળ સંખ્યાતા અને અસંખ્યાતા વર્ષ નિરુયોગીકરણ, (૩) પરમ-નિરુયોગી- સુધીનો બતાવ્યો છે. કરણ, (૪) સર્વ-નિરુયોગીકરણ, (૫) મતિજ્ઞાનના સર્વ ભેદોમાં વાસનાની નિરુપયોગીભવન, (૬) મહા-નિરુ- (સહુથી વધુ) સ્થિતિ-કાળમર્યાદા સહુથી પયોગીભવન, (૭) પરમ-નિરુપયોગી- વધુ હોવાથી જ તેનો અભાવ છેલ્લા ભવન, (૮) સર્વ-નિરુપયોગીભવન. કરણમાં બતાવવામાં આવ્યો હોય એમ આ રીતે કરણના ૧૨૪૮૯૬ સમજાય છે. (છ) પ્રકાર છે. અનાદિ કાળથી અવિદ્યા અને વિવેચન : આ પહેલાનાં સર્વ મિથ્યાત્વ (વિપરીત બુદ્ધિ)ને આધીન ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૮૯
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy