SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્ત એ મનનું સૂક્ષ્મ સ્વરૂપ છે, યોગી, ત્રીજા નિચેતીકરણની અવસ્થામાં જેમ વરાળ એ પાણીનું સૂક્ષ્મ સ્વરૂપ છે. આવે છે ત્યારે, તે પોતાની ચેતના તેનો (ચિત્તનો) અભાવ થવાથી શક્તિને સ્વાત્મસ્વરૂપમાં એવી રીતે શ્વાસોચ્છવાસ વગેરેનો પણ સહજ રીતે કેન્દ્રિત કરી દે છે કે જેથી તેનું સમગ્ર અભાવ થાય છે. શરીર જાણે-ચેતનાનો અભાવ થઈ ગયો મન અને પ્રાણને પરસ્પર સંબંધ છે. હોય એવું નિશ્ચન્ટ બની જાય છે, હાથજ્યાં મનની પ્રવૃત્તિ હોય છે, ત્યાં પ્રાણની પગ વગેરે અંગો શિથિલ બની જાય છે, પણ ગતિ હોય છે; જયાં પ્રાણની ગતિ ઇન્દ્રિયોના વિકારો અને સ્વ-વિષયને હોય છે, ત્યાં મનની પ્રવૃત્તિ હોય છે. ગ્રહણ કરવાની તેની શક્તિ લુપ્ત થઇ જાય મનની પ્રવૃત્તિનો અભાવ થવાથી, પ્રાણની છે. અર્થાત્ સમગ્ર દેહ કાષ્ટ્રવત્ બની જાય ગતિ પણ આપમેળે શાન્ત થઇ જાય છે. છે. આ અવસ્થામાં કોઈ પશુ, દેહને પ્રાણાયામ વગેરેની પ્રક્રિયા દ્વારા જે કાષ્ઠનું ઠુંઠું સમજીને તેની સાથે પોતાનું પ્રાણવાયુને ધારણ કરવાનું અશક્યવતુ શરીર ઘસે છે, તો પણ સાધકના ધ્યાનનો હોય છે. અર્થાત્ ઘણું અઘરું હોય છે, તે ભંગ થતો નથી. પ્રાણવાયુ પણ આ નિશ્ચિત્તીકરણ દ્વારા શરીર અને ઇન્દ્રિયોના ચેતના સાથેના સહજ રીતે શાન્ત-સ્થિર થઇ જાય છે. અનુસંધાનથી ઇષ્ટ-અનિષ્ટ પ્રસંગો કે (૩) નિશ્ચેતનીકરણ પદાર્થોને લઇને જે રાગ-દ્વેષ આદિ મૂળ પાઠ : વૃત્તિઓ ઉત્પન્ન થતી હોય છે, તે વૃત્તિઓ तृतीयं चेतनाविषयं निश्चेतनी- પણ આ અવસ્થાએ (ચેતના આત્મગત करणमित्यादि ८ सर्वशरीरगत- થવાથી) ઉત્પન્ન થઇ શકતી નથી. चेतनाद्यभावरूपं, - સાગરમાં નાંખેલો મીઠાનો ગાંગડો રામવિહેતુઃ | ૩ | જેમ સાગરમાં મળી જાય છે, તેમ ચેતના અર્થ : ત્રીજું ચેતના વિષયક આત્મામાં મળી જાય છે, કારણ કે નિશ્ચતનીકરણ આઠ પ્રકારનું છે. તે ચેતનની જ જ્યોતિ છે. સમગ્ર શરીરમાં રહેલી ચેતનાના નિચેતનીકરણની અવસ્થામાં યોગી અભાવરૂપ છે અને તે રાગ વગેરેના પુરુષો પોતાના આત્માને શરીર અને અભાવમાં હેતુ બને છે. ઇન્દ્રિયોથી સર્વથા ભિન્ન અનુભવે છે. વિવેચન : પૂર્વનાં બંને કરણોના સર્વ આવા ભેદજ્ઞાન-પરિણત મહાત્માના પ્રકારોમાં વિશુદ્ધ આત્માનુભવ કરતો શરીરની જીવતી ચામડી ઊતરડી લેવામાં ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૭૭
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy