SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ જે દેહ ઉપર સૌથી અધિક મમત્વ છે, કે આપત્તિઓમાંથી બચાવી શકતાં નથી. તે દેહ કાયમ ટકનાર નથી, પણ તે દુ:ખ, આપત્તિ અને ભયથી ભરેલા અનિત્ય છે. દેહનાં રૂપ, યૌવન, આ સંસારમાં શરણભૂત એક માત્ર આરોગ્ય અને અસ્તિત્વ પણ અનિત્ય છે. “અરિહંત પરમાત્મા છે, તેમણે ઉપદેશેલો રૂપ આજે છે અને કાલે નહીં પણ હોય. શુદ્ધ ધર્મ છે. તેમના શરણે જનાર આત્મા યૌવન તો ચાલ્યું જ જવાનું છે. રોગો તો પોતાના અજર... અમર અવિનાશી આ શરીરના રોમે-રોમે ભરેલા છે અને પૂર્ણાનંદમય સ્વરૂપને અવશ્ય પ્રાપ્ત કરી આયુષ્ય હાથની અંજલિમાં રહેલા જળની શકે છે. જેમ ક્ષણે-ક્ષણે ઓછું થતું જાય છે. સંસારની અશરણતા અને ધર્મની તે જ રીતે સ્થૂલ પદાર્થો સાથેના શરણતા સમજવા-ભાવવા માટે “અનાથી સઘળા સંબંધો અનિત્ય છે, એટલું જ નહિ મુનિનો પ્રસંગ અત્યંત પ્રેરણાદાયી છે. પણ માતા-પિતા, ભાઇ-બહેન આદિના રાજગૃહીના ઉદ્યાનમાં એક મુનિરાજ સંબંધો પણ તે ભવપૂરતા જ સીમિત છે. ધ્યાનમાં મગ્ન છે. નામ તેમનું અનાથી. આવા નાશવંત પદાર્થો અને સંબંધો દ્વારા કાયા સુકોમળ છે. કાયમી સુખની આશા રાખીને તેને એવામાં મહારાજા શ્રેણિક ત્યાં આવી મેળવવા અને માણવામાં સદા રચ્યા- પહોંચ્યા. મુનિરાજને વંદન કરીને ઊભા પચ્યા રહેવું એ નરી મોહાલ્પતા છે. રહ્યા. આ અનિત્યત્વની ભાવના દ્વારા પર ધ્યાન પૂરું કરીને તત્ત્વચિંતામાં મગ્ન પદાર્થોનું મમત્વ ઘટવાથી નિત્ય એવા મુનિરાજને શ્રેણિકે પૂછયું : “યુવાનીમાં આત્માની અને તેના શુદ્ધ જ્ઞાનાદિ આપને વૈરાગ્ય શી રીતે સ્પર્યો ?' ગુણોની સાચી ઉપાસના થઇ શકે છે. જવાબમાં મુનિરાજે કહ્યું : અશાતા (૨) અશરણ ભાવના વેદનીય કર્મના ઉદયે હું માંદો પડ્યો. આ અશરણ ભાવનામાં એ સારવાર કરવા છતાં માંદગી ન ટળી, તે વિચારવાનું છે કે, આ સંસારમાં આપણા સમયે મેં મનોમન સંકલ્પ કર્યો કે – આ આત્માનું રક્ષણ-શરણ કરનાર કોઇ નથી. રોગ શમી જશે તો બીજા જ દિવસે હું રોગાદિક કોઇ દુઃખ, અન્ય કોઇ આપત્તિ- ચારિત્ર અંગીકાર કરીશ. સંકટ કે મૃત્યુ આવી પડતાં દુનિયાનું કોઇ આ સંકલ્પ પછી એક એવી ઘટના ભૌતિક સાધન કે સ્નેહી-સ્વજનાદિ બની કે મારી આંખો ઊઘડી ગઇ. આ સંબંધીઓ વગેરે આપણને એ દુઃખમાંથી સંસારમાં જીવને સાચું શરણું એક માત્ર ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૪૫
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy