SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ નામ સિવાય ન તો વ્યવહાર ચાલી નામાક્ષરોનો ન્યાસ કરવાનું સૂચન છે, તે શકે અને વ્યવહાર સિવાય નિશ્ચય દષ્ટિનો “પદ-ધ્યાન'ના મહત્ત્વને દર્શાવે છે. ઉઘાડ પણ શક્ય ન બને. ‘પદ-ધ્યાનમાં અક્ષર-ન્યાસનું પરમાત્માના નામ-મંત્રની ઉપાસના - મહત્ત્વ પ્રસિદ્ધ છે, જ્યારે તીર્થકર એ પદસ્થ-ધ્યાન છે. તેના દ્વારા પરમાત્મા પરમાત્માઓનાં નામોનો વિધિપૂર્વક સાથે ઐક્ય સાધી શકાય છે. વલયાકારે કે નાભિ આદિ સ્થાનોમાં પદના બે પ્રકાર છે : (૧) સ્થલ અને ન્યાસ કરી, માનસિક સ્મરણ-ચિંતન કરી (૨) સૂક્ષ્મ. તેને મધ્યમામાંથી પશ્યન્તી-વાણી રૂપે પદ જયારે સ્થૂલ અવસ્થામાંથી સૂક્ષ્મ અતિસૂક્ષ્મ બનાવવામાં આવે છે ત્યારે તે અવસ્થાને પ્રાપ્ત થાય છે, ત્યારે તે દેવતા ‘નિર્વિકલ્પ સમાધિ’ સુધી પહોંચાડે છે. સ્વરૂપને એટલે જયોતિ સ્વરૂપને પામે છે. • પ્રભુના નામનો મહિમા : “પદસ્થ ધ્યાનમાં પ્રથમ સ્થલ-પદ પરમાત્માના નામાક્ષરોમાં અનેક એટલે કે વૈખરી-અવસ્થાગત પદ અને મંત્રો અને વિદ્યાઓના બીજાક્ષરો છૂપાયેલા મધ્યમા-અવસ્થાગત પદનું આલંબન લીધા હોય છે. સર્વોચ્ચ શ્રદ્ધા અને ભાવપૂર્વક પછી સૂક્ષ્મ-પદ એટલે કે પશ્યન્તી અને તેનું સ્મરણ કરવા માત્રથી જ સર્વ પરાગત પદનું આલંબન લેવાનું હોય છે. પ્રકારના ભયોનું અને રોગોનું શમન થઇ વૈખરી-વાણીમાં વાચક-પદનું જાય છે. ભૂત, પ્રેત અને પિશાચ આદિના આલંબન હોય છે. મધ્યમામાં વૈકલ્પિક સર્વ ઉપદ્રવો ટળી જાય છે. ભયાનક પદનું (મનોગત વિકલ્પનું) આલંબન હોય વિષધરોનાં વિષ ઊતરી જાય છે અને છે અને તે આલંબન દ્વારા પશ્યન્તી અને હિંસક પ્રાણીઓના આઘાતો તથા પરા અવસ્થા પ્રગટે છે ત્યારે નિર્વિકલ્પ ભવભ્રમણના ફેરા ટળી જાય છે. ચિન્માત્ર સમાધિનો અનુભવ થાય છે. પ્રભુના નામનું કીર્તન આત્માને ‘લોગસ્સ-સૂત્ર’માં ચોવીસ તીર્થકર અશુભમાંથી શુભ તરફ લઇ જાય છે. પરમાત્માના નામોનો નિર્દેશ છે તેમ આ અંધારામાંથી બહાર કાઢીને દિવ્ય પ્રકાશ વલયમાં ત્રણે ચોવીસીના તીર્થકર તરફ લઇ જાય છે, ક્ષુદ્ર સ્વાર્થના પરમાત્માઓના નામાક્ષરોનો ન્યાસ કુંડાળામાંથી બહાર કાઢીને ઉત્તમ કરવાનું વિધાન છે. પરમાર્થના પાવનકારી પંથે દોરી જાય છે પૂર્વના વલયોમાં અક્ષર-ન્યાસનું અને પુદ્ગલના રાગમાંથી છોડાવીને વિધાન હતું તેમ અહીં પણ પરમાત્માના ચેતનાના રાગ તરફ લઈ જાય છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૬૭
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy