SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ‘પિતૃ વલય’થી પ્રથમ “માત વલય'નું લોકોત્તર પુરુષો પણ પોતાનાં માતાવિધાન પણ “માતૃપદની પ્રધાનતાને જ પિતાનો પરમ વિનય કરતા હોય છે તો સૂચવે છે. સામાન્ય મનુષ્ય આવો વિનય કરે તેમાં મનુ સ્મૃતિ'માં પણ “માતા”ને હજાર આશ્ચર્ય પામવા જેવું કશું નથી. આસન પિતા બરાબર કહી છે, તેથી પણ અધિક ઉપકારી માતા-પિતા પ્રત્યે કૃતજ્ઞભાવ” (હજાર પિતા કરતાં પણ વધુ) ઉપકારિણી વ્યક્ત કરવો એ આત્મસાધક મુમુક્ષુનું ગણાવી છે.૧ પ્રથમ કર્તવ્ય છે. ત્યાંથી જ યથાર્થ તીર્થંકર-માતા અને પુત્રની પરસ્પર વિકાસનો પ્રારંભ થાય છે. અવલોકન યુક્ત આ મુદ્રાને સૂચિત કરતાં પોતાનાં માતા-પિતાને નહિ નમનારો કેટલાંક શિલ્પો, મૂર્તિઓ અને ચિત્રપટો આત્મા, દેવ-ગુરુને નમવાની યોગ્યતા શંખેશ્વરજી, શત્રુંજય-ગિરનારજી, ભાગ્યે જ પ્રગટાવી શકે છે. તારંગાજી, આબુજી (દેલવાડા), આ ધ્યાન-પ્રક્રિયાના ફળરૂપે વાત્સલ્ય રાણકપુરજી જેવાં શિલ્પ-સમૃદ્ધ અને ભક્તિ એ બે મહાન ગુણની પ્રાપ્તિ જિનાલયોમાં અને પ્રાચીન હસ્તપ્રતોમાં સાથે સાધક પુરુષને સ્ત્રી જાતિ પ્રત્યે આજે પણ જોવા મળે છે. તેથી એ સાબિત પુત્રવત્ ભાવની લાગણી સહજ સિદ્ધ થાય થાય છે કે આ ધ્યાન-પ્રક્રિયા અત્યંત છે. તેમજ કામરૂપી શત્રુ ઉપર સરળતાથી ઉપકારક તેમજ ઉપયોગી હતી અને છે. વિજય મેળવી શકાય છે. જીવરાશિ પ્રત્યે સાક્ષાત્ તીર્થકર દેવોનાં ન્યાસ- સ્નેહભાવ અને ગુણીજનો પ્રત્યે પ્રમોદભાવ સ્મરણ પહેલાં તેમનાં માતા-પિતાનાં સહજ રીતે ઉત્પન્ન થાય છે. ન્યાસ-સ્મરણ કરવાનું વિધાન પણ (૮) તીર્થકર પિતૃવલય મહત્ત્વભર્યું છે. ધ્યાન-સાધનામાં બીજાં • મૂળ પાઠ : અનેક ઉપયોગી અંગો સાથે માતા- તીર્થક્ષરપિતૃ ૨૪ વનયમ્ II & I. પિતાની ભક્તિ પણ ઉપયોગી અંગ છે. અર્થ : આ આઠમું વલય, ચોવીસ તીર્થંકર પરમાત્મા જેવા પરમ તીર્થંકર પરમાત્માઓના પિતાઓનું છે. ૨ उपाध्याया दशाचार्यो, आचार्याणां शतं पिता । सहस्त्रं तु पितुर्माता गौरवेणाऽतिरिच्यते ॥ - મનુસ્મૃતિ. ૨. ચોવીસ તીર્થંકર પરમાત્માઓનાં પિતાઓના નામ : (૧) નાભિરાજા, (૨) જિતશત્રુ, (૩) જિતારિ, (૪) સંવર, (૫) મેઘ, (૬) ધર, (૭) પ્રતિષ્ઠ, (૮) મહાસેન, (૯) સુગ્રીવ, (૧૦) દેઢર, (૧૧) વિષ્ણુ, (૧૨) વસુપૂજ્ય, (૧૩) કૃતવર્મા, (૧૪) સિંહસેન, (૧૫) ભાનુ, (૧૬) વિશ્વસેન, (૧૭) સૂર, (૧૮) સુદર્શન, (૧૯) કુંભ, (૨૦) સુમિત્ર, (૨૧) વિજય, (૨૨) સમુદ્ર વિજય, (૨૩) અશ્વસેન, (૨૪) સિદ્ધાર્થ. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૬૪
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy