SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ બિનશરતી સમર્પણ એ શરણાગતિ ક્લિષ્ટ-કમ અને સકળ વિનો નાશ પામી છે. વિશિષ્ટ ગુણી મહાપુરુષોના શરણે જાય છે અને તેને પરમ શાંતિ મળે છે." જવાથી આપણું રક્ષણ થાય છે. ‘પંચસૂત્ર’માં ચતુઃ શરણાદિકને પાપના (૧) અરિહંત પરમાત્મા, (૨) સિદ્ધ પ્રતિઘાતનું અને ગુણના બીજાધાનનું ભગવંતો, (૩) સાધુ મહાત્માઓ અને પ્રધાન કારણ ગયું છે. એનો હેતુ એ છે (૪) કેવળીકથિત ધર્મ – એ સર્વોત્તમ છે. કે શરણાગતિભાવ એ પરમ ભક્તિયોગ સર્વ વિદનવિદારક છે, સર્વ સિદ્ધિપ્રદાયક છે અને ભક્તિયોગ એ સર્વ યોગોનું પરમ છે, કલ્પનાતીત સુખના પ્રદાતા છે, પરમ બીજ છે. સહજ સમાધિરૂપ લય અવસ્થાનું મંગલ-સ્વરૂપ છે, સકલ જીવલોકના યોગ પ્રધાન સાધન છે. અને ક્ષેમના કારક છે. ‘શક્રસવ'માં સિદ્ધસેનસૂરીશ્વરજી માટે આ ચારેયના શરણે આવેલાની મહારાજ અનન્ય શરણ્ય શ્રીઅરિહંત સર્વ પ્રકારે રક્ષા થાય છે. પરમાત્મા પ્રત્યેના શરણાગતભાવને વ્યક્ત ચક્રવર્તીના શરણે આવેલાને ખંડિયા કરતાં કહે છે - રાજા કાંઇ કરી શકતા નથી, તેમ આ “હે પ્રભો ! આપ જ સર્વ લોકમાં ચારના શરણમાં રહેલાને ચક્રવર્તી કે ઉત્તમ છો, આપની સરખામણીમાં આવી દેવેન્દ્ર પણ કાંઈ કરી શકતા નથી – એટલું શકે એવી કોઇ વ્યક્તિ આ વિશ્વમાં નથી, જ નહિ પણ તેઓનો આદર કરે છે. એથી જ આપ અદ્વિતીય છો, નિરુપમ પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે છો, આપ જ શાશ્વત મંગલ સ્વરૂપ છો. પોતાના “યોગશતક' ગ્રંથમાં ફરમાવ્યું છે સિદ્ધ, સાધુ અને સદ્ધર્મમય આપ જ છો, કે – ‘અરિહંતાદિ ચારે ગુણાધિક હોવાથી માટે હું આપનું જ શરણ સ્વીકારું છું.” ૨ તેમનું સ્મરણ, શરણ અને ધ્યાન વગેરે જેઓ ખરેખર શરણ્ય છે “સરણકરનાર સાધકનું અવશ્ય રક્ષણ થાય છે.” દયાણું” છે, તેઓનું જેઓ ત્રિવિધે આ ચારે તત્ત્વોનો એવો વિશિષ્ટ અંતઃકરણપૂર્વક શરણ અંગીકાર કરે છે, સ્વભાવ છે કે જે કોઇ સાધક તેમનું સ્તવન, તેઓને શરણ્ય તે પરમાત્મા, પૂર્ણતયા કીર્તન, શરણ અને ધ્યાન કરે, તેનાં નિર્ભય-નિશ્ચિત યાને સ્વતુલ્ય બનાવે છે. १. न हि अतश्चतुष्टयादन्यच्छरण्यमस्ति, गुणाधिकस्य शरणत्वात्, गुणाधिकत्वेनैव ततो रक्षोपपत्तेः, रक्षा चेह तत्तत्स्वभावतया एवाभिध्यानतः क्लिष्टकर्मविगमेन शान्तिरिति ।। - ‘યોગાત સ્વોપજ્ઞવૃત્તિ', થી ૧૦. २. लोकोत्तमो निष्पतिमस्त्वमेव, त्वं शाश्वतं मंगलमप्यधीश । त्वामेकमर्हन् शरणं प्रपद्ये, सिद्धर्षिसद्धर्ममयस्त्वमेव ॥ - “શસ્તવ', પત્નો. ૨ ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૪૨
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy