SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) ધર્મનું માહાસ્ય જાણવા મળતાં માયા અને લોભની વિસંયોજના (ક્ષય) સમ્યગ્દર્શન’ પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય કરવાની ઇચ્છા. તે પાંચમી. (૨) તેનો ક્ષય. અને (૬) “સમ્યગ્દર્શન'ના પ્રગટીકરણની (૩) ક્ષય પછીની અવસ્થા. અપુર્વ ક્ષણ તે છઠ્ઠી. અને પાંચમી ગુણશ્રેણિમાં અવાન્તર (૭) તેની પ્રાપ્તિ થયા પછી તદ્ અવસ્થાઓ - અવસ્થામાં પણ થતો ઉત્તરોત્તર-વિકાસ (૧) દર્શન મોહ-દર્શનત્રિકને તે સાતમી. ખપાવવાની ઇચ્છા. - આ સાતે કક્ષાઓમાંથી પસાર થતી (૨) તેનું ક્ષપણ. અને વખતે ક્રમશઃ અસંખ્યાત ગુણી નિર્જરા (૩) ક્ષય પછીની અવસ્થા. થાય છે, તેથી આત્માના જ્ઞાન-દર્શન- છઠ્ઠી ગુણશ્રેણિમાં શેષ મોહનીયચારિત્ર આદિ સગુણો પણ ઉત્તરોત્તર કર્મની ૨૧ પ્રકૃતિઓના ઉપશમનો પ્રારંભ અધિક પ્રકર્ષ-વૃદ્ધિ પામતા હોય છે. થાય છે. તેને “મોહ-ઉપશામક” અવસ્થા - દ્વિતીયગુણ શ્રેણિમાં અવાન્તર ત્રણ કહે છે. ગુણશ્રેણિઓ હોય છે - સાતમી ગુણશ્રેણિમાં ઉપર મુજબની (૧) દેશવિરતિ - ધર્મને પ્રાપ્ત મોહનીય-કર્મની ૨૧ પ્રકૃતિઓ ઉપશાંત કરવાની ઇચ્છા. થાય છે, તેને “ઉપશાંત મોહ” અવસ્થા (૨) દેશવિરતિ - ધર્મની પ્રાપ્તિ. કહે છે. (૩) દેશવિરતિ - ધર્મની પ્રાપ્તિ આઠમી ગુણશ્રેણિમાં શેષ મોહનીય પછીની અવસ્થા. કર્મની ૨૧ પ્રકૃતિના ક્ષયનો પ્રારંભ થાય એ જ રીતે તૃતીય ગુણશ્રેણિમાં પણ છે, તેને “મોહ-ક્ષપક' અવસ્થા કહે છે. અવાન્તર ત્રણ ગુણશ્રેણિઓ હોય છે - નવમી ગુણશ્રેણિમાં એ જ શેષ (૧) સર્વવિરતિ ધર્મ પ્રાપ્ત કરવાની મોહનીયકર્મની પ્રકૃતિઓનો અર્થાત્ ઇચ્છા. મોહનો સર્વથા ક્ષય થાય છે, તેને “ક્ષીણ(૨) તેની પ્રાપ્તિ. અને મોહ” અવસ્થા કહે છે. (૩) તે ધર્મ પ્રાપ્તિ પછીની અવસ્થા. આ પ્રમાણે છમી અવસ્થામાં એટલે ચતુર્થ ગુણશ્રેણિમાં અવાન્તર કે કેવળજ્ઞાન પ્રાપ્તિની પહેલાં પ્રત્યેક અવસ્થાઓ - આત્માએ ઉપરોક્ત ગુણશ્રેણિઓ - નિશ્ચલ (૧) અનંતાનુબંધી ક્રોધ, માન, ધ્યાનની ઊંચી-ઊંચી ભૂમિકાઓ અવશ્ય ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૨૮
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy