SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રાક્ષરો ઉપર ન્યાસ કરવામાં અને જ્ઞાન એકાકાર થઈ જાય છે. આવતાં કલા, બિન્દુ અને નાદમાંથી ૐકાર રૂપ પરમાત્માના વ્યક્ત અને બિન્દુ વિશેષનું ધ્યાન કરવાથી સાધકના અવ્યક્ત સ્વરૂપનો સંયોગ કરાવનાર ચિત્તમાં એવી વિશિષ્ટ પ્રકારની નિશ્ચળતા હોવાથી અર્ધમાત્રાને “સેતુ' કહે છે. તેનો આવે છે કે જેનાથી આત્માના પ્રદેશે- પ્રારંભ બિન્દુથી થાય છે અને અંત નાદપ્રદેશે ઘનીભૂત થયેલાં કર્મો ગળવા માંડે અનાહતના અંતમાં થાય છે. છે. દ્રવિત થઇને એવી રીતે ખરવા લાગે આ રીતે બિન્દુ અને નાદરૂપ છે - જેવી રીતે અગ્નિનો તાપ લાગતાં અર્ધમાત્રામાં બિન્દુ-નવકનો પણ અંતર્ભાવ એકદમ થીજેલું ઘી પીગળવા માંડે. થયેલો છે, તેનું વિભાગીકરણ નીચે આ વિધાનથી એ ફલિત થાય છે કે મુજબ જોવા મળે છે - બિન્દુ રહિત મંત્રાક્ષરો કરતાં બિન્દુ બિન્દુમાં - બિન્દુ, અર્ધચંદ્ર, નિરોધિકા. સહિત મંત્રાક્ષરોનું ધ્યાન સાધકને, અપૂર્વ નાદમાં - નાદ, નાદાંત, શક્તિ, વિશુદ્ધિના અનુભવ સાથે વિશિષ્ટ ફલ- વ્યાપિની, સમના અને ઉન્મના. પ્રદાયક નીવડે છે. કેટલાકના મતે આ બિન્દુ આદિ નવે - યોગી પુરુષો જયારે ૐકારનું ધ્યાન અંશોનો સમાવેશ બિન્દુમાં થાય છે – તેને બિન્દુ-પર્યત કરે છે, ત્યારે તે ધ્યાન તેમને ‘બિન્દુ-નવક' કહે છે. ઇચ્છિત ફળ અને મોક્ષ આપનાર બને છે. પ્રસ્તુતમાં, બિન્દુ-પર્યત ૐકારનું ધ્યાન બિન્દુ અર્ધમાત્રા છે. માત્રામાંથી કરવાનું જે વિધાન છે, તે ‘બિન્દુ-નવક'માં અમાત્રામાં, વ્યક્તમાંથી અવ્યક્તમાં લઈ ધ્વનિ રૂપે કરવાનું હોય છે અને અંતે તે જનાર ‘બિન્દુ' - એ એક મહાન સેતુ- “ઉન્મના” અવસ્થા સુધી કરવાથી માત્રાપુલનું કામ કરે છે. તીત આત્મતત્ત્વનો સાક્ષાત્કાર થાય છે. ૐકારમાં સાડા ત્રણ માત્રા રહેલી બિન્દુ આદિ નવે અંશો પણ અનુક્રમે છે. તેમાં ૫, ૩ અને મેં રૂપ ત્રણ માતા સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ કાળ વડે છે, તેનાથી ૐકારનું વ્યક્ત સ્વરૂપ ગ્રાહ્ય ઉચ્ચાર્યમાન વિશેષ ધ્વનિઓ (વણ) છે. બને છે; પરંતુ તેનું પરમ અવ્યક્ત સ્વરૂપ • બિન્દુ-નવકનાં સ્થાનો : તો આત્મા છે, તે માત્રાતીત છે. તે બિન્દુ જ્યોતિ સ્વરૂપ છે. બિન્દુથી બંનેના મધ્યમાં અર્ધમાત્રા ‘બિન્દુ' છે. સમના પર્યતનો કાળ અર્ધમાત્રાનો છે, તેના માધ્યમ-આલંબન દ્વારા વ્યક્તમાંથી તેથી તેને અર્ધમાત્ર અવસ્થા કહે છે. અવ્યક્તમાં જવાય છે, જયાં જ્ઞાતા, શેય સમનામાં માત્રાનો અત્યંત સૂક્ષ્મ અંશ ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૨૩
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy