SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યોતિ, અનુભવ, સાક્ષાત્કાર આદિ વિવેચન : જ્યોતિધ્યાનના દીર્ઘકાલીન જુદાં જુદાં નામોથી ઓળખાવે છે. અભ્યાસના ફળ રૂપે આત્મામાં - સૌ પ્રથમ ધર્મધ્યાનના સતત પરમજ્યોતિનું પ્રગટીકરણ થાય છે. અભ્યાસથી ચિત્ત ચિંતન-વ્યાપાર-રહિત અનુભવ-જ્ઞાનનો દિવ્ય-પ્રકાશ ઝળહળી થાય છે, પછી પ્રાણશક્તિરૂપ કુંડલિની- ઊઠે છે. જે પ્રકાશ પૂર્વના જ્યોતિ કલા જાગૃત થાય છે, ત્યારબાદ વિશિષ્ટ ધ્યાનના પ્રકાશ કરતાં વધુ નિર્મળતર અને ધ્યાનાભ્યાસ દ્વારા આત્મ-જ્યોતિનું દીર્ઘકાળભાવી હોય છે. પ્રયત્ન વિના જ પ્રગટીકરણ થાય છે. સહજભાવે સમાધિદશામાં જેનો અનુભવ ધ્યાનના ચોવીસ ભેદોમાંથી પ્રથમ યોગીપુરુષો કરે છે. ધ્યાન-ભેદના જે રીતે ૧૮૪૩૨ જેટલા પરમજ્યોતિનું સ્વરૂપ : આત્માની પ્રભેદો થાય છે - જેનો નિર્દેશ આગળ આ પરમજ્યોતિ બાહ્ય સર્વપ્રકારની કરવામાં આવશે. તે રીતે “જ્યોતિ’ જ્યોતિ કરતાં નિરાળી અને નિરુપમ છે. ધ્યાનમાં પણ તેટલા જ પ્રભેદો પડી શકે છે. જેને નથી કોઇ બાહ્ય આલંબન કે આકાર, યોગ અને ઉપયોગરૂપ આત્મ- નથી કોઇ વિકલ્પ કે વિકાર અર્થાત્ સર્વ શક્તિની શુદ્ધિના તારતમ્મને લઇને દરેક પ્રકારની ઉપાધિથી રહિત નિરંજન અને ધ્યાનની ચડ-ઉતર (ભિન્ન-ભિન્ન) કક્ષાઓ નિર્મળ આ પરમજ્યોતિ છે. હોય છે. કારણના ભેદથી કાર્યનો ભેદ આ પરમજયોતિનો મહિમા ગાતાં પૂ. પણ અવશ્ય થાય છે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ (૮) પરમજ્યોતિ ધ્યાન કહે છે કે - “જેનો અંશમાત્ર પણ પ્રાપ્ત • મૂળ પાઠ : થવાથી નવનિધાન પણ સદા સમીપમાં રહે પરમતિઃ -લેન સાડMયત્રે- છે, તે નિરુપાધિક આત્માની પરમજયોતિની નાડપિ સમાહિતાવસ્થાથાં પૂર્વમાન્ અમે વારંવાર સ્તુતિ કરીએ છીએ.' વિરત્રિમાવિપ્રશ્નો નન્યતે | ૮ | ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રાદિની જયોતિ અર્થ : ઉપર કહેલ “જયોતિ’ કરતાં તો પરિમિત ક્ષેત્રને જ પ્રકાશિત કરે છે ચિરકાળ સુધી ટકનારો પ્રકાશ હંમેશાં પ્રયત્ન પરંતુ આત્માની પરમજ્યોતિ તો લોક વિના સમાધિ અવસ્થામાં જે ધ્યાનથી ઉત્પન્ન અને અલોક ચેતન અને જડ ઉભયને થાય છે તે, પરમજ્યોતિ કહેવાય છે. પ્રકાશિત કરનારી હોય છે. १. ऐन्द्रं तत् परमं ज्योति-रुपाधिरहितं स्तुमः । उदिते स्युर्यदंशेऽपि सन्निधौ निधयो नव ॥ - परमज्योतिष्पञ्चविंशतिका, श्लोक १. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૧૬
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy