SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ આપણા મનને સર્વ પ્રથમ ભૂભાગ- રૂપાંતરિત થઇ જાય છે - ત્યાં વિચાર બિંદુસ્થાન ઉપર સ્થિર બનાવીને પરતું નથી, દર્શન છે. અવલોકન-પરમાત્માના સ્વરૂપનું ધ્યાન- જ્યાં વિચારવૃત્તિઓ અને ચિત્ત કરવું. ત્યાર પછી પરથી પર એવા સૂક્ષ્મ નથી, ત્યાં દર્શન છે. શૂન્ય વડે દર્શન સ્વ-આત્મતત્ત્વનું અવલોકન કરવું, જેથી થાય છે. “માત્ર જોવું' - એ બિંદુ પર નિરંજન એવા આત્માનું દર્શન થાય. સ્થિરત્વ આવતાં જ વિચાર ક્રમશઃ મારો આત્મા આનંદમય છે, શાન્ત- વિલીન થવા પામે છે. દાન્ત છે. એવા શુદ્ધ આત્મ-સ્વરૂપનું જે પૂર્ણ થવાની જેને લગની લાગી છે સમયે ધ્યાન થાય છે ત્યારે અઢળક તે ભૌતિકતાથી રિક્ત અને શૂન્ય બની કર્મોની નિર્જરા થાય છે. જાય છે. જે શૂન્ય બને છે તે પૂર્ણને પામે આ રીતે આત્માનું ભાવન કરી ધ્યાન છે અને આધ્યાત્મિક રીતે પૂર્ણતા સિદ્ધ કરે કરવાથી વિચારોની સીમા બહાર રહેલા છે. તે સમયે ધ્યાતા અને ધ્યાન પ્રત્યયનો આત્માનંદનો અપૂર્વ અનુભવ થશે; જેથી અભાવ થવાથી ધ્યેય સાથે આત્માની ભવની ભ્રાન્તિનો સંપૂર્ણ ત્યાગ થઇ જશે. એકતાનો અનુભવ થાય છે. તેને જ વિચાર પરાયા છે, જ્ઞાનનો અગ્નિ ‘સમરસીભાવ' કહે છે.' આપણો પોતાનો છે. વિચાર આપણી આ ગ્રંથમાં જ આગળ ઉન્મનીકરણ સીમા છે, ઇન્દ્રિયો આપણી સીમા છે - અને ઉન્મનીભવન આદિ કરણો (જ આથી એ બધા વડે જે જાણી શકાય તે નિર્વિકલ્પ સમાધિરૂપ) છે તેનું વર્ણન થયું સીમાવાળું જ હોય છે. અસીમને-અનંતને છે, તે ભાવશૂન્ય આદિ ધ્યાનના જાણવા માટે એનાથી ઉપર ઊઠવું પડશે. દીર્ઘકાલીન અભ્યાસથી સાધ્ય છે અર્થાત ઇન્દ્રિયોથી પર ચિત્તની વિચારશૂન્ય ચિત્તની નિર્વિકલ્પ-અવસ્થા સિદ્ધ કરવા અવસ્થામાં જેનો સાક્ષાત્કાર થાય છે, તે માટે ‘ભાવશૂન્યધ્યાન’ એ પૂર્વાભ્યાસ છે. જ અનંત-અસીમ અનાદિ આત્મા છે. આત્મિક-શુદ્ધિ અને સ્થિરતાના લક્ષ્ય આત્માને જાણવાની આંખ અનોખી વિના કેવળ વિચારોથી, મનને શૂન્ય જ છે. તે જ સમાધિ અને તે જ યોગ છે. બનાવવાની પ્રક્રિયા દ્વારા, ભાવશૂન્યચિત્તવૃત્તિઓના વિસર્જનથી એ બંધ ધ્યાનનો આનંદ અનુભવી શકાતો નથી. આંખો ખૂલે છે અને આખુંયે જીવન ચિત્તની ક્ષિપ્ત આદિ બાર અવસ્થાઓ અમૃત-પ્રકાશથી આલોકિત અને જે આગળ બતાવી છે. તેમાં તેવા ૧. ‘થોડાપ્રવીપ', સ્નો. ૧૮ થી ૬ક. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૦૪
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy