SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણ થાય છે એટલે કે ધ્યાનનો પૂજ્ય મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ઉપયોગ બદલાતો રહે છે, તે શુક્લ- મહારાજે સ્વરચિત ‘દ્રવ્યગુણપર્યાયધ્યાનનો પ્રથમ પ્રકાર છે. રાસ’માં ઉપરોક્ત જે વસ્તુ જણાવી છે તે જો કે આ ધ્યાન પ્રતિપાતી છે, તેમ અત્યંત મહત્વપૂર્ણ અને માર્મિક છે. છતાં વિશુદ્ધ હોવાથી ઉત્તરોત્તર વિશુદ્ધતર તેમાંથી વર્તમાન કાળે પણ શુકલધ્યાનની ધ્યાન (ઉત્તર ગુણસ્થાનકીનું સાધક બને છે. આંશિક અનુભૂતિ હોઇ શકે છે, એવો આ રીતે ધર્મધ્યાનના આજ્ઞાવિયાદિ મહત્ત્વપૂર્ણ ગભિત નિર્દેશ મળે છે. ભેદોના સતત અભ્યાસથી જ પરમ-ધ્યાન ગુરુકુલવાસમાં રહી, ગુરુની સેવામાં પ્રગટે છે, માટે તેને જ અહીં શુક્લધ્યાનના તત્પર રહેતા મુનિ સંયમાદિ ક્રિયાઓનું પ્રથમ પ્રકારરૂપે ગણાવ્યું છે. વિધિપૂર્વક પાલન કરવા સાથે • શુક્લધ્યાનનો આંશિક સ્વાદ : દ્રવ્યાનુયોગના અધ્યયન, મનન, ચિંતન ‘દ્રવ્યાદિક ચિંતાએ સાર, અને નિદિધ્યાસનમાં સતત મગ્ન રહે છે, શુક્લધ્યાનનો લહીએ પાર | તો તેને અનુક્રમે ધર્મધ્યાન અને શુક્લધ્યાન તે માટે અહિ જ આદરો, સદ્ગુરુ કરવાનું સામર્થ્ય અવશ્ય પ્રાપ્ત થાય છે. વિન મત ભૂલા ફિરો !' પૂર્વધર મહર્ષિઓ આત્માની દ્રવ્ય, ‘આત્મદ્રવ્ય ગુણ-પર્યાયની ભેદની ગુણ અને પર્યાયરૂપે ભેદનયથી ચિંતાચિંતાએ શુક્લધ્યાનનો પ્રથમ ભેદ હોય વિચારણા કરવા દ્વારા શુક્લધ્યાનનો અને તેમની અભેદ ચિંતાએ દ્વિતીય ભેદ પ્રથમ ભેદ ‘પ્રથકૃત્વ-વિતર્ક-સવિચાર” હોય તથા શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયની સિદ્ધ કરી શકતા હતા અને દ્રવ્ય-ગુણભાવનાએ ‘સિદ્ધ સમાપત્તિ' હોય, તો તે પર્યાયથી અભેદરૂપે આત્માનું ચિંતન શુક્લધ્યાનનું ફળ છે.' કરીને શુક્લધ્યાનનો બીજો ભેદ प्रवचनसारेऽप्युक्तम् - ‘અમૃથકૃત્વ-સવિતર્ક-અવિચાર'ની કક્ષા जो जाणदि अरिहंतं પ્રાપ્ત કરી શકતા હતા. પણ જેમને दव्वत्त गुणत्त पज्जवत्तेहिं । ‘પૂર્વનું જ્ઞાન નથી એવા મુનિઓ પણ सो जाणदि अप्पाणं શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયની ભાવના વડે મોહો તુ ત ગાદ્રિ તયં ૨૫૦૦ સિદ્ધ ભગવંતો સાથે “સમાપત્તિ-ધ્યાન ૧. “પ્રવચનસાર’માં કહ્યું છે કે - જે સાધક અરિહંત પરમાત્માને દ્રવ્ય-ગુણ અને પર્યાય વડે જાણે છે તે પોતાના આત્માને જાણે છે અને તેનો મોહ ક્ષય પામી જાય છે. ૨. સમાપત્તિ : ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતા. ધ્યાન વિચાર (સવિવેચન) • ૯૮
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy