SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫, ચારિત્રપદની આરાધના કરવા ..................... સાથિયા કરવાના હોય છે. (૬૭, ૫૧, ૦૦) ૪૬. સિદ્ધચકની ઓળી દરમ્યાન કુલ ................... કલરના ધાન્યથી આયંબીલ કરવાના હોય છે. (૧, ૫, ૯) ૪૭. સિદ્ધચક્રની આરાધના દરમ્યાન રોજ ....... ટંક દેવવંદન કરવું જોઇએ. (૧, ૨, ૩) ૪૮. સિદ્ધચક્રની આરાધના દરમ્યાન રોજ .......... ટંક પ્રતિક્રમણ કરવું જોઇએ. (૧, ૨, ૩) ૪૯. સિદ્ધચક્રની આરાધના દરમ્યાન રોજ ........ ટંક પચ્ચક્માણ પારવાનું હોય છે. (૧, ૨, 3). ૫૦. સામાન્યતઃ સિદ્ધચક્રની આરાધના ..................... થી શરૂ થાય છે. (વદ સાતમ, સુદ સાતમ, સુદ છઠ્ઠ) પ૧. સિદ્ધચક્રની આરાધના કરનારે ...................... ઓળી અવશ્ય કરવી જોઇએ. (૫, ૭, ૯) ૫૨. સિદ્ધચક્રની આરાધના દરમ્યાન રોજ ....... માળા ગણવાની હોય છે. (૧, ૫, ૨૦) ૫૩. સિદ્ધચકની ઓળીની આરાધનાના પારણામાં ઓછામાં ઓછું ............... નું પચ્ચકખાણ કરવાનું હોય છે. (એકાસણા, નવકારશી, બીયાસણા) ૫૪. પારણાના દિને ................... પૂજા ભણાવવી જોઇએ, (નવપદજીની, સિદ્ધચક્રજીની, સત્તરભેદી) પપ. સિદ્ધચક્ર એ ધર્મરથનું.........ચક્ર છે. (બીજું, ચોથું, છઠ્ઠ) પ૬. ઉપાધ્યાય ભગવંત............. ભણાવે છે. (સૂત્ર, અર્થ, શાસ્ત્રો) ૫૭. આચાર્ય ભગવંત................... ભણાવે છે. (સૂત્ર, અર્થ, શાસ્ત્રો) ૫૮. ગોવાળની જેમ પ્રાણીઓનું રક્ષણ કરનારા હોવાથી અરિહંત ભગવાન ............... કહેવાય છે. (મહામાહણ, મહાનિર્યામક, મહાગોપ)
SR No.008955
Book TitleGyan Dipak Pragatavo Part 3
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherAkhil Bharatiya Sanskrutirakshak Dal
Publication Year
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Inspiration
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy