SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫, આ અવસર્પિણીકાળમાં સૌ પ્રથમ અણગાર .............. બન્યા. (મરુદેવામાતા, બષભદેવ, પુંડરીકસ્વામી) ૧૬. એક અણગાર બીજા અણગારને .............કહેવડાવે છે. (ધર્મલાભ, પ્રણામ, વંદના) ૧૭. અણગાર ગૃહસ્થોને .................... કહેવડાવે છે. (ધર્મલાભ, પ્રણામ, વંદના) ૧૮. ગૃહસ્થો અણગારને ............ કહેવડાવે છે. | (ધર્મલાભ, પ્રણામ, વંદના) ૧૯. અણગાર ....................... માટેની સાધના કરે છે. (સુખ, અભયદાન, મોક્ષ) ૨૦, અણગારનું જીવન એટલે .................... રહિત જીવન. (ગુણ, સુખ, પાપ) ૨૧. હાલ અણગારનો વેશ ...................... હોય છે. (ભગવો, સફેદ, રંગબેરંગી) ૨૨. અણગારના ભોજનને ...................... કહેવાય છે. (જમણ, મિજબાની, ગોચરી) * ૨૩. અણગારના ઓઘાને .................... પણ કહેવાય છે. (ચરવળો, દંડાસણ, રજોહરણ) ૨૪. અણગાર પાસે રહેલી લાકડી ............ કહેવાય છે. (લાઠી, દાંડો, દંડાસન) ૨૫. અણગાર ........માં ભોજન લે છે. (વાસણ, હાથ, પાત્રા) ૨૬. અણગારની ઘર-ઘરથી ભિક્ષા લેવાની ક્રિયા ........ ક્રિયા કહેવાય છે. (ભીખ માંગવાની, ગોચરી વહોરવાની, આશિષ આપવાની) | ૨૭. અણગાર આવતીકાલ માટે ભોજન રાખી ........... (શકે, ન શકે) ૨૮. અણગાર ................ એક ગામથી બીજા ગામ જાય. (વાહન દ્વારા, પગે ચાલતાં, ઘોડા ઉપર) -૫ )
SR No.008955
Book TitleGyan Dipak Pragatavo Part 3
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherAkhil Bharatiya Sanskrutirakshak Dal
Publication Year
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Inspiration
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy