SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૭ એક શબ્દમાં જવાબ આપો. (૧૦) ૫૧. ઇરિયાવહીં પડિક્કમતા કોણે કેવળજ્ઞાન મેળવ્યું ? ૫૨. છ ઋતુના પુષ્પોથી પ્રભુપૂજન કરનાર કોણ હતા ? ૫૩. ભવભ્રમણની વૃદ્ધિનું મુખ્ય કારણ કોણ છે ? ૫૪. પુરુષ બેઠો હોય તે સ્થળે સ્ત્રીએ કેટલા સમય સુધી ન બેસવું જોઈએ ? ૫૫. અષાઢ સુદ – ૧૨ ના બનાવેલા ખાખરા ક્યારે અભક્ષ્ય બને ? ૫૬. સુપાત્રદાનના પ્રભાવે સંગમ મરીને કોણ બન્યો ? ૫૭. દેરાસરમાંથી નીકળતા શું ન કરાય ? ૫૮. નવકારમંત્ર પ્રત્યે આપણામાં કયો ભાવ જોઈએ ? ૫૯. કુમારપાળે પોતાના પાપના પ્રાયશ્ચિત રૂપે કર્યું જિનમંદિર બંધાવ્યું હતું ? ૬૦. એક મીડું વધારે કરવાથી કોને અનર્થ થયો ? પ્ર. ૮ નીચેના પ્રશ્નોના જવાબ લખો. ૬૧. પ્રભુ વીરના નિર્વાણ પછી જિનશાસન કેટલા વર્ષ ચાલવાનું છે ? ૬૨. મોક્ષના સુખરૂપ વૃક્ષના મૂળ સમાન કોણ છે ? ૬૩. કલ્પસૂત્રમાં મેઘકુમારનું દષ્ટાંત શેના ઉપર આવે છે ? ૬૪, નાટક કરતાં કોણ કેવળજ્ઞાન પામ્યું ? ૬૫. પ્રભુ ભક્તિ કરતાં કોણે તીર્થકર નામકર્મ બાંધ્યું ? પ્ર. ૯ બાકીના ત્રણ શબ્દો સાથે સંબંધ ધરાવતો ન હોય તેવો શબ્દ શોધીને લખો. ૬૬. વરીયાળી પાપડ દહીં-થેપલાં ૬૭. ૫ કરોડ 3 કરોડ ૧ કરોડ ૧૦ કરોડ ૬૮. ૨થાવર્તગિરિ મોદક કોળાપાક ઘેબર ૬૯. મુનિસુવ્રતસ્વામી મલ્લિનાથ પાર્શ્વનાથ નેમીનાથ ૭૦. દુષ્ણસહસૂરિ વિમલવાહન નાગીલા સત્યકી ૭૧. મૃગાપુત્રા અનથીમુનિ પૃથ્વીચંદ્ર રહનેમી (૫) સરબત (૧૩૮
SR No.008955
Book TitleGyan Dipak Pragatavo Part 3
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherAkhil Bharatiya Sanskrutirakshak Dal
Publication Year
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Inspiration
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy