________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી
ગ્રંથ-2થના આચાર્યશ્રી અભયદેવસૂરિજી અને એમની પછીના કેટલાક આચાર્યોના મતે શ્રી શ્રી હરિભદ્રસૂરિજીએ ૧૪00 ગ્રંથ (મતાંતરે ૧૪૪૪) રચેલા છે. તેમાંથી આજે જે ગ્રંથો મળે છે, તે નીચે પ્રમાણે છે :
૧. દશવૈકાલિક બૃહદ્ધત્તિ, ૨. નંદિસૂત્ર-લધુવૃત્તિ, ૩. આવશ્યકસૂત્રવિવૃત્તિ, ૪. આવશ્યકસૂત્રબૃહત્તિ, ૫, પ્રજ્ઞાપના પ્રદેશવ્યાખ્યા, ૭. જંબૂઢીપ-સંગ્રહણી, ૭. ચૈત્યવંદન-લલિતવિસ્તરા ટીકા, ૮. ધૂર્તાખ્યાન, ૯. સમરાદિત્ય ચરિત્ર, ૧૦, પંચવસ્તુ-સ્વોપજ્ઞ વૃત્તિ, ૧૧. પંચસૂત્ર વૃત્તિ, ૧૨. અષ્ટક પ્રકરણ ૧૩. ષોડશક, ૧૪. પંચાશક, ૧૫. શ્રાવકધર્મ-વિધિ, ૧૬. ધર્મબિન્દુ, ૧૭. યોગબિન્દુ, ૧૮. યોગદષ્ટિ સમુચ્ચય, ૧૯યોગવિંશિકા, ૨૦. ન્યાયપ્રવેશક-વૃત્તિ, ૨૧. ન્યાયાવતાર વૃત્તિ, ૨૨. પડદર્શન સમુચ્ચય, ૨૩, અનેકાન્તવાદ પ્રવેશ, ૨૪. અનેકાન્તજયપતાકા, ૨૫. લોકતત્ત્વ નિર્ણય, ૨૬. ઉપદેશપદ, ૨૭. લઘુક્ષેત્ર સમાસ વૃત્તિ, ૨૮.તત્ત્વાર્થ લઘુવૃત્તિ, ૨૯. શાસ્ત્રવાર્તા સમુચ્ચયસ્વોપલ્લવૃત્તિ, ૩૦. યોગશતક, ૩૧, લગ્નશુદ્ધિ, ૩૨. સર્વજ્ઞસિદ્ધિ સ્વોપજ્ઞવૃત્તિ, ૩૩. સંબોધપ્રકરણ, ૩૪. અનુયોગદ્વારસૂત્ર-લઘુવૃત્તિ, ૩૫. સંસાર દાવાનલ-સ્તુતિ, ૩૬. દ્વિવચન ચપેટા, ૩૭. વીરસ્તવ, ૩૮. શ્રાવક પ્રજ્ઞપ્તિ-ટીકા, ૩૯. પ્રશમરતિ-ટીકા, ૪૦. જીવાભિગમલઘુવૃત્તિ, ૪૧. મહાનિશીથ-મૂળ (ઉદ્ધાર), ૪૨, પિંડનિર્યુક્તિવૃત્તિ, ૪૩. ભાવનાસિદ્ધિ, ૪૪. વર્ગકેવલિસૂત્રવૃત્તિ, ૪૫. વીસ વીશીઓ, ૪૬. હિંસાષ્ટક સ્વપજ્ઞ અવસૂરિ સહ, ૪૭. અનેકાન્તસિદ્ધિ, ૪૮. આત્મસિદ્ધિ, ૪૯. ધર્મસંગ્રહણી, ૫૦. સ્યાદ્વાદકુચોઘપરિહાર.
For Private And Personal Use Only