SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra * મૈથુનનો ત્યાગ કરવાથી, * પરિગ્રહનો ત્યાગ કરવાથી, ૪ www.kobatirth.org * રાત્રિભોજનનો ત્યાગ કરવાથી, * રાગ-દ્વેષ અને મોહનો ત્યાગ કરવાથી, ક્રોધ-માન-માયા અને લોભનો ત્યાગ કરવાથી * દાન-શીલ અને તપ કરવાથી પુણ્યકર્મ બંધાય છે. હવે તને પાપકર્મ બાંધવાનાં કારણો બતાવું છું. * જીવવધ ક૨વાથી, * અસત્ય બોલવાથી, ♦ ચોરી કરવાથી, * અબ્રહ્મનું સેવન કરવાથી, તીવ્ર લોભ ક૨વાથી, * તીવ્ર રાગ કરવાથી, * તીવ્ર દ્વેષ કરવાથી, Acharya Shri Kailassagarsuri Gyanmandir રાત્રિભોજન કરવાથી, * જિનવચનોનો અપલાપ કરવાથી, * જ્ઞાન-જ્ઞાની અને જ્ઞાનના સાધનોની આશાતના કરવાથી, * દેવ-ગુરુ-ધર્મની નિંદા કરવાથી, ૐ બીજા જીવોને દુઃખ આપવાથી, * પરસ્ત્રીંગમન કરવાર્થી, * માંસાહાર કરવાથી, * મદ્યાન કરવાથી પાપકર્મ બંધાય છે. હે પિંગલ, આ પાપનાં સ્થાનકો છે. આત્મહિત ચાહનાર પ્રાજ્ઞપુરુષે આ પાપસ્થાનકોનો ત્યાગ કરવો જોઈએ, અને પુણ્યના હેતુઓનું સેવન કરવું જોઈએ.’ * પિંગલે ગુરુદેવના ચરણોમાં મસ્તક મૂક્યું... * બ્રહ્મદત્તે ભાવવિભોર બની ગુરુદેવની સ્તવના કરી, * શિખી કુમારને પોતાનો મનોરથ સફળતા આરે ઊભેલો જોયો... તે આનંદવિભોર બન્યો. For Private And Personal Use Only ભાગ-૧૦ ભવ ત્રીજો
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy