SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સમજવા જેવું... પોતાની જવાબદારીઓમાંથી છટકી જવું તદ્દન સહેલું છે...પણ જવાબદારી પ્રત્યે લાપરવાહ બનવાથી જે પરિણામ આવશે એમાંથી છટકવું શક્ય નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir અઠવાડિયાના છ દિવસ બાવળનું વાવેતર કરતાં આપણે સાતમે દિવસે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે અમને કાંટા નહીં આપતા! હૃદયમાં જો ઉદારતા નથી તો સમજી લેજો કે : બહુ ખરાબ પ્રકારના હૃદયરોગના તમે શિકાર બન્યા છો. ‘બીજાઓ મારા માટે શું ધારે છે?' એવા વિચારોના વમળમાં નાહક તમે અટવાઓ છો! બીજા લોકો પણ કદાચ એવું જ વિચારતા હશે કે ‘તમે એમના માટે શું ધારો છો?’ વિચાર પંખી તમે તમારી જાતને ઈમાનદાર બનાવો...તમે તમારી જાતને પ્રામાણિક બનાવો...આસપાસની ચિંતામાં ના ગૂંચવાઓ! પોતાની જાત સિવાય બીજા કોઈથી આપણે છેતરાતા નથી! For Private And Personal Use Only ૧૩૫
SR No.008948
Book TitleVichar Pankhi
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy