SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સંપત્તિ અને સદ્ગુણો વચ્ચેનો એક મહત્ત્વનો તફાવત ખ્યાલમાં છે ? સંપત્તિના નિંદકો લગભગ કોઈ નથી, સંપત્તિના પ્રશંસકો સૌથી વધુ છે અને સંપત્તિના અનુયાયીઓ તો પાર વિનાના છે. જ્યારે, સદ્ગણોના નિંદકો પણ આ જગતમાં વિધમાન છે જ તો સદ્ગણોના પ્રશંસકો પણ આ જગતમાં ઓછા નથી પરંતુ સદ્ગણોના અનુયાયીઓ ? આંગળીના વેઢે ગણી શકાય એટલા જ છે. મારી આર્થિક સંકડામણને ખ્યાલમાં રાખીને મારું પાંચ લાખનું દેવું કોક છોડી દે છે એ પછી ય સામાની આર્થિક સંકડામણનો ખ્યાલ આવી ગયા પછી હું એનું પચાસ હજારનું દેવું માફ કરી દેવા તૈયાર થતો નથી. | મારી આ વૃત્તિને કૃતજનતાનું લેબલ લગાડવું કે કઠોરતાનું ? નિર્લજ્જતાનું લેબલ લગાડવું કે નાલાયકતાનું ? કશું જ સમજાતું નથી. ૩૧
SR No.008937
Book TitleShikhar Sathe Vato
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size618 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy