SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪૯ ચરણ-સપ્તતિ સૂક્ષ્મ કાયયોગને રાંધવાની ક્રિયા કરતો આત્મા “સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી' નામના શુક્લધ્યાનના ત્રીજા ભેદ ઉપર આરૂઢ થાય અને તેમાં ગુણસ્થાનકના ચરમસમય-પર્યત જાય. સયોગી કેવળી-ગુણસ્થાનકના ચરમ (અંતિમ) સમયે ૧. સૂક્ષ્મ ક્રિયાઅપ્રતિપાતી ધ્યાન ૨. સર્વ કિઓિ ૩. શાતા-કર્મનો બંધ ૪, નામ-ગોત્ર કર્મની ઉદીરણા ૫. શુક્લલેશ્યા ૬, સ્થિતિ-રસનો ઘાત, અને ૭, યોગ. આ સાત પદાર્થોને એક સાથે નાશ થાય છે અને આત્મા અયોગી કેવળી બને છે. ૧૧. ચટણ-સપ્તતિ ચરણ એટલે ચારિત્ર, ચારિત્ર ધર્મના ૭૦ પ્રકારો બતાવવામાં આવ્યા છે. આ ૭૦ પ્રકારના ચારિત્ર ધર્મની આરાધના મુનિએ કરવાની હોય છે. તે પ્રકારો આ રીતે છે : પાંચ મહાવ્રત ઃ મહાવ્રતો : ૦૫ શ્રમણધર્મ : ૧૦ ૧. પ્રાણાતિપાતંવરમણ મહાવ્રત સંયમ : ૨. મૃષાવાદવિરમણ મહાવ્રત વૈયાવૃત્ય : ૧૦ ૩. અદત્તાદાનવિરમણ મહાવ્રત બ્રહ્મચર્યગુપ્તિ : ૦૮ ૪. મૈથુનવિરમણ મહાવ્રત જ્ઞાનાદિ : ૦૩ પ. પરિગ્રહવિરમણ મહાવ્રત તપ : ૧૨ દસ શ્રમણધર્મ : ક્રોધાદિનિગ્રહ : ૦૪ ૧. ક્ષમા ૨. નમ્રતા ૩, સરળતા ૪. લભત્યાગ ૫. તપ ૬. સંયમ ૭. સત્ય કુલ : ૮. શૌચ ૯. આકિંચન્ય ૧૦. બ્રહ્મચર્ય સત્તર પ્રકારનું સંયમ : ૫ પ્રાણાતિપાત વગેરે પાંચ આશ્રવોથી વિરતિ ૫ પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ. ૪ ચાર કપાયોનો વિજય. ૩ મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિનો નિરોધ. ૨0૧. શ્લોક : ૯૬ For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy