SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org હેતુ અને નય द्रव्यार्थिक नय पर्यायार्थिक नयः Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રત્યેક વસ્તુના મુખ્યતયા બે અંશ હોય છે : (૧) દ્રવ્ય અને (૨) પર્યાય. વસ્તુને જે દ્રવ્યરૂપે જ જુએ તે દ્રવ્યાર્થિક નય, અને વસ્તુને જં પર્યાયરૂપે જ જુએ તે પર્યાયાર્થિક નય. મુખ્ય અ! બે જ નાં છે. વચનોના મુખ્ય પ્રવક્તા તરીકે આ બે નયો કહેલા છે. 'સમ્મતિ તર્ક માં કહ્યું છે : तिथ्ययरवयणसंगह-विसेसपथ्थारमूलवागरणी । दवडिओ य पज्जवपाओ ण सेसा वियप्पासी || ३ || ૫૨૯ તીર્થંકરનાં વચનના વિષયભૂત (અભિધેયભૂત) દ્રવ્યપર્યાય છે. તેનો સંગ્રહાદિ નયો વડે જે વિસ્તાર કરવામાં આવે છે, તેના મુળ વક્તા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નો છે. નૈગમાદિ નયો તેમના વિકલ્પો છે, ભેદો છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનાં મંતવ્યોનું સ્પષ્ટ પ્રતિપાદન કરતાં ‘સમ્મતિ તÓ' માં કહ્યું છે : उप्पज्जेति वियंति य भावा नियमेण पज्जवणयस्स । दव्वडियस सव्वं सया अणुप्पन्नमविण ।।२९।। પર્યાયાર્થિક નયનું મંતવ્ય છે કે સર્વ ભાવો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, અર્થાત્ પ્રતિક્ષણ ભાર્યા ઉત્પાદ-વિનાશ સ્વભાવવાળા છે. દ્દવ્યાર્થિક નય કહે છે કે સર્વ વસ્તુ અનુત્પન્ન-અનિષ્ટ છે. અર્થાત્ દરેક ભાવ સ્થિર સ્વભાવવાળો છે. દ્રવ્યાર્થિક નયના ત્રણ ભેદ છે : (૧) નંગમ, (૨) સંગ્રહ અને (૩) વ્યવહાર. પર્યાયાર્થિક નયના ચાર ભેદ છે : (૧) સુત્ર, (૨) શબ્દ (૩) સમભિરૂઢ અને (૪) અ ંભૃત શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ સુત્ર-નયને દ્રવ્યાર્થિકના ભેદ કહે છે : नैगमः સામાન્ય-વિશેષાદિ અનેક ધર્મોં આ ન્ય માને છે. અર્થાત્ સત્તા' લક્ષણ મહાસામાન્ય, અવાંતર સામાન્યાહુ વિશેષોનેં આ ય માને છે. વ્ય કર્મત્વ વગેરે તથા સમસ્ત 'सामान्यविशेषाद्यनेकधर्मोपनयनपरोऽध्यवसायो नैगमः ' For Private And Personal Use Only -जैन तर्कभाषा
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy