SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૦ યતિધર્મ ૧૦ ફાય ૫ ઇન્દ્રિયો * ૪ સંજ્ઞાઓ ૪૩૦ પ્રશમરત આવે છે. મુનિને પોતાના જીવનમાં એ ૧૮ હજાર શીલાંગનું પાલન કરવાનું હોય છે...એક મોટો દરિયો તરવાનો છે! એ ૧૮ હજાર શીલાંગનું સ્વરૂપ જોઈએ. 726 14 ま 724 ૧'-- ૩ કરણ ૩ યોગ. ૧૦ ૪૧૦ ૧૦૦ × ૫ ૧૦૦ xx ૨૦૦૦ www.kobatirth.org ૩ 000 × ૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir યતિધર્મ, કાય, ઇન્દ્રિય, સંજ્ઞા, કરણ અને યોગના સંયોજનથી ૧૮ હજાર શીલાંગ થાય છે. ઉદાહરણ રૂપે એક શીલાંગ જોઈએ : ‘ક્ષમાવાન આત્મા શ્રવણેન્દ્રિયનો નિગ્રહ કરીને, આહારસંજ્ઞાથી મુક્ત થઈને, પૃથ્વીકાયનો આરંભ મનથી કરે નહીં.' ૧૮૦૦૦ આ રીતે ૧૮ હજાર ભાંગા થાય. સંયમધર્મનું પાલન આ ૧૮ હજાર ભાંગે કરવાનું હોય છે. તે કરવા માટે સાધુ પાસે ૧. સમ્યગ્દર્શન જોઈએ. ૩. સર્વવિરતિ જોઈએ. ૨. સમ્યજ્ઞાન જોઈએ. ૪, તપશ્ચર્યા જોઈએ. ૬. ભાવના જોઈએ. ૫. ધ્યાન જોઈએ. ૭. યોગ|પ્રશસ્ત] જોઈએ. ૧. મુનિરાજ, જો તમારે ૧૮ હજાર શીલાંગનો મોટો દરિયો તરવો છે તો તમારું શ્રદ્ધાબળ અદ્વિતીય જોઈશે. પરમાત્મતત્ત્વની, ગુરુતત્ત્વની અને ધર્મતત્ત્વની સ્પષ્ટ સમજ સાથે એમની શક્તિ, એમનું સામર્થ્ય અને એમના પ્રભાવોનો પણ ૧૦૪. ક્ષમા, આર્જીવ, માર્દવ, શોચ, સંતોષ, સંયમ, ત્યાગ, તપ, બ્રહ્મચર્ય, આર્કિચન્ય. ૧૦૫. પૃથ્વી પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બંઇન્દ્રિય, તઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય, અજીવાય. ૧૦૬. શ્રવણન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, યાણન્દ્રિય, સ્પર્શનેન્દ્રિય, રસન્દ્રિય. ૧૦૭. આહાર-સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા. ૧૦૮. કરણ, કરાવણ, અનુમાંદન ૧૯. મન, વચન, કાયા. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy