SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૮ પ્રશમરતિ સમયના દોષથી બળ-બુદ્ધિ તથા આયુષ્યને ઘટતાં જોઈન, સર્વસાધારણ જીવોના હિતાર્થે એ દ્વાદશાંગીના આધારે, ગણધર પછીના પાપભીરૂ અને શુદ્ધબુદ્ધિ આચાર્યોએ જે શાસ્ત્રો રચ્યાં તે “અંગબાહ્ય” શ્રુતજ્ઞાન કહેવાય છે. બાર ભેદ : અંગપ્રવિષ્ટ' શ્રુતજ્ઞાનના બાર ભેદ આ પ્રમાણે છે : ૧. આચાર. ૪. સમવાય છે. ઉપાસકદશા, ૧૦. પ્રવ્યાકરણ. ૨. સૂત્રકૃત્ ૫, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૮. અંતકશા. ૧૧. વિપાકસૂત્ર. ૩, રથાન, ૬. જ્ઞાતાધર્મકથા ૯. અનુત્તરપપાતિક ૧૨. દૃષ્ટિવાદ. ચૌદ ભેદ : ૧. અક્ષરદ્યુત ૨. અક્ષરદ્યુત ૩. સંજ્ઞીશ્રુત ૪. અસંજ્ઞીશ્રુત ૫. સમ્યફશ્ચત ૬. મિથ્યાશ્રુત ૭. સાદિદ્ભુત ૮. અનાદિકૃત ૯. સપર્યવસિતકૃત, ૧૦. અપર્યવસિતકૃત ૧૧. ગમિકશ્રુત ૧૨. અગમિકશ્રત ૧૩. અંગપ્રવિષ્ટદ્યુત ૧૪. અંગબાહ્યશ્રત અક્ષરદ્યુત : અક્ષરો ત્રણ પ્રકારે છે. ૧. સંજ્ઞાક્ષર : ૧૮ પ્રકારની લિપિ. ૨. વ્યંજનાક્ષર : અ થી ૭ સુધીના બાવન અક્ષર. ૩. લધ્યક્ષર : શબ્દ શ્રવણ કે રૂપદર્શન વગેરેની અર્થની પ્રતીતિ કરાવતું અક્ષરાત્મક જ્ઞાન. અનારકૃત : અક્ષર વિના હાથ વગેરેની ચેષ્ટાથી કે છીંક-બગાસાં વગેરેથી થતા બોધ. સંજ્ઞીશ્રુત : સંજ્ઞીજીવોનું શ્રુતજ્ઞાન. અસંજ્ઞીશ્રુત : અસંજ્ઞીજીવોનું શ્રુતજ્ઞાન. સમ્યકશ્રુત: સમ્યક દૃષ્ટિજીવોનું શ્રુતજ્ઞાન. મિથ્થામૃત : મિથ્યાષ્ટિ જીવોનું શ્રુતજ્ઞાન. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy