SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org - ચૌદ ગુણસ્થાનક ૪૩૫ છે. અધ્યવસાયોની સમાનતા હોય છે. પરંતુ આ અવસ્થાનો કાળ માત્ર એક અંતર્મુહૂર્ત હોય છે. શબ્દવ્યુત્પત્તિ આ પ્રમાણે છે : બાદર એટલે સ્થૂળ. સંપરાય એટલે કષાયોદય. સ્થૂલ કષાયોદય નિવૃત્ત ન થયો હોય, તેવી આત્માવસ્થાનું નામ અનિવૃત્તિબાદર સંપ૨ાય ગુણસ્થાનક. આ ગુણસ્થાનકે પ્રથમ સમયથી આરંભી પ્રતિસમય અનંતગુણ-વિશુદ્ધ અધ્યવસાયસ્થાનો હોય છે. એક અન્તર્મુહૂર્તમાં જેટલા સમયો હોય તેટલા અધ્યવસાયસ્થાનો આ ગુણસ્થાન-પ્રાપ્ત જીવોના હોય. આ ગુણસ્થાનકે બે પ્રકા૨ના જીવો હોય : (૧) ક્ષપક, અને (૨) ઉપશમક. ૧૦. सूक्ष्म संपराय गुणस्थानक : સૂક્ષ્મ લોભકષાયોદયનું આ ગુણસ્થાનક છે; અર્થાત્ અહીં લોભનો ઉપશમ થાય અથવા ક્ષય કરવામાં આવે, Acharya Shri Kailassagarsuri Gyanmandir ११. उपशान्तकषाय वीतराग छद्मस्थ- गुणस्थानक : સંક્રમણ-ઉધર્તના-અપવર્તના... વગેરે કરણો દ્વારા કષાયોને વિપાકોદયપ્રદેશોદય બંને માટે અયોગ્ય બનાવી દેવામાં આવે છે; અર્થાત્ કષાયોનો એવો ઉપશમ કરી દેવામાં આવે છે કે અહીં ન તેનો વિપાકોદય આવે કે ન પ્રદેશોદય આવે. આ ગુણસ્થાનકે જીવના રાગ અને દ્વેષ એવા શમી ગયા હોય છે કે ‘વીતરાગ’ કહેવાય છે. ઉપશાન્તકષાયી વીતરાગ હોય છે. ૧૨. ક્ષીખષાયવીતરાગ-છદ્મણ્ય-ગુસ્થાનળ : 'क्षीणाः कषाया यस्य सः क्षीणकषायः । ' આત્મામાં અનાદિ કાળથી રહેલા કષાયોનો અહીં સર્વથા ક્ષય થઈ જાય છે. ૧૩. સોનીવેવલી-મુનસ્થાન : 'केवलं ज्ञानं दर्शनं च विद्यते यस्य सः केवली ।' જેને કેવળજ્ઞાન અને કેવળદર્શન હોય તે કેવળી, 'सह योगेन वर्तन्ते ते सयोगा-मनोवाक्कायाः ते यस्य विद्यन्ते सः सयोगी । ' મન-વચન-કાયાના યોગોથી સહિત હોય તે સયોગી કહેવાય. For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy