________________
દાન સ્વીકારનાર ઉપકારી લાગ્યા?
ખેડૂતે વેરેલાં બીજ જમીને જો સ્વીકાર્યા જ ન હોત તો ખેડૂત શ્રીમંત બની જ શી રીતે શક્યો હોત? છોડને પાયેલું પાણી જો છોડે સ્વીકાર્યું જ ન હોત તો માણસ એ છોડ પર ઊગેલા પુષ્પની સુવાસ માણી જ શી રીતે શક્યો હોત? જવાબ આપો. દાન ચાહે પાંજરાપોળમાં આપ્યું છે કે પાઠશાળામાં આપ્યું છે. મંદિર માટે આપ્યું છે કે સાધુ-સાધ્વીની ભક્તિ માટે આપ્યું છે. ભિખારીને આપ્યું છે કે સાધર્મિકને આપ્યું છે. દાનને સ્વીકારનાર જ ઉપકારી લાગ્યા છે એવું કહી શકવાની સ્થિતિમાં અંતઃકરણ છે ખરું? એમણે
દાન સ્વીકારવાનો જો