SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ©© | ૯૩ મૃતદેહને માણસ સ્મશાનમાં લઈ જઈને સળગાવી નાખે છે. વીતી ગયેલા કટુ પ્રસંગોને સ્મૃતિપથ પર લાવતા રહીને આપણે જો એને શણગારતા રહેતા હોઈએ તો એ આપણી બાલિશતા જ છે. ૯૫ જે મા-બાપ આંગળી પકડીને દીકરાને સ્કૂલે લઈ ગયા હતા એ જ મા-બાપને દીકરો આંગળી પકડીને મંદિર લઈ જવા તૈયાર ન થાય એ શું ચાલે? ૯૬ ૯૪ રસ્તાને મહાન પુરુષોનાં નામ આપી દેવા સહેલા છે પરંતુ મહાન પુરુષોના રસ્તા પર જીવનને ચલાવવું એ તો અતિશય કપરું છે. ગાયે શું ખાધું એ આપણે જોયું નથી પરંતુ ગાયે શું આપ્યું એ જ આપણે જોયું છે. અજ્ઞાનીએ શું કર્યું એની નોંધ જગતે લીધી નથી. જ્ઞાનીએ એનો જવાબ શો આપ્યો એ જ જગતે યાદ રાખ્યું છે. નિયમ નિયમ વરસમાં એકાદ વાર તો હું મારે ત્યાં કામ કરી રહેલ માણસોનાં ઘરની મુલાકાત લઈને જ રહીશ. નવાં કપડાં હું જ્યારે અને જેટલાં પણ વસાવીશ, ત્યારે અને તેટલાં જૂનાં કપડાં હું જરૂરિયાતમંદોને આપી જ દઈશ.
SR No.008894
Book Title200
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Thoughts, & Ethics
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy