SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ સાધારણ, અસાધારણ, અનુપસંહારી - આ ત્રણેય અનૈકાન્તિક (વ્યભિચાર) દોષના અવન્તર ભેદો છે. कारिकावली : आद्यः साधारणस्तु स्यादसाधारणकोऽपरः । तथैवानुपसंहारी त्रिधाऽनैकान्तिको भवेत् ॥७२॥ मुक्तावली : साधारणः साध्यवदन्यवृत्तिः, तेन च व्याप्तिज्ञानप्रतिबन्धः क्रियते । असाधारणः साध्यासमानाधिकरणो हेतुः, तेन साध्यसामाना-* *धिकरण्यग्रहः प्रतिबध्यते ।(यथा शब्दो नित्यः शब्दत्वादित्यादावसाधारण्यं, शब्दोऽनित्यः शब्दत्वादित्यादौ त्वसाधारण्यभ्रमः ।) મુક્તાવલી : (i) સાધારણ : સાધ્યવન્યવૃત્તિ હેતુ સાધારઃ (નિવાર) . આ સાધારણ દોષ અનુમિતિના કરણરૂપ વ્યાપ્તિજ્ઞાનનો પ્રતિબંધક બને છે, કેમકે તે એ સાધ્યવદન્યાવૃત્તિત્વ એ વ્યાપ્તિ છે અને સાધ્યવદન્યવૃત્તિત્વ એ સાધારણ દોષ છે. પર્વતો ઘૂમવાન્ વ / અહીં વહ્નિ સાધારણ-દોષદુષ્ટ છે. (ii) અસાધારણ : સાધ્યાસમાનારો હેતુ માથાર: શબ્દ: નિત્ય: શત્વાન્ | અહીં જે શબ્દ– હેતુ છે તે નિત્યત્વ સાધ્યનો આ સમાનાધિકરણ નથી કિન્તુ અનિત્યત્વનો સમાનાધિકરણ છે, કેમકે શબ્દ એ અનિત્ય છે. આ માટે શબ્દમાં અનિત્યત્વ અને શબ્દત્વ સામાનાધિકરણ્યમાં રહેલા છે. આમ પ્રસ્તુત કર શબ્દત હેતુ નિત્યત્વ સાધ્યનો અસમાનાધિકરણ હોવાથી અસાધારણ કહેવાય. આ અસાધારણ દોષ અનુમિતિ-કરણરૂપ વ્યાપ્તિજ્ઞાનનો પ્રતિબંધક બને છે, કેમકે છે. સિદ્ધાન્તલક્ષણી વ્યાપ્તિમાં હેતુમાં સાધ્યસામાનાધિકરણ્ય પણ ઘટક છે. એટલે સાધ્ય- છે અસામાનાધિકરણ્ય રૂપ અસાધારણ દોષ તે વ્યાપ્તિ-ઘટકનો વિરોધી બની વ્યાપ્તિજ્ઞાનછે. પ્રતિબંધક બની જાય છે. નો શબ્દને અનિત્ય માને છે, જયારે મીમાંસકો શબ્દને નિત્ય માને છે. એટલે કે મીમાંસકો શબ્દઃ નિત્ય દ્ધિત્વાન્ અનુમિતિ કરે ત્યારે તેમને નડ્યો અસાધારણ દોષ ન આપે. જ મીમાંસકો તો શબ્દને નિત્ય માને છે એટલે નવ્યોના શબ્દ નિત્ય: શત્રત્વી છે જ છે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૮૧)
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy