SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ सन्धानजन्यकार्यताज्ञानस्य प्रवर्तकत्वात् । काम्ये हि यागपाकादौ कामना स्वविशेषणम्, ततश्च बलवदनिष्टाननुबन्धिकाम्यसाधनताज्ञानेन कार्यताज्ञानम्, ततश्च प्रवृत्तिः । तृप्तश्च भोजने न प्रवर्तते, तदानीं कामनायाः पुरुष* विशेषणत्वाभावात् । नित्ये च शौचादिकं पुरुषविशेषणम्, तेन शौचादि-* * ज्ञानाधीनकृतिसाध्यताज्ञानात् तत्र प्रवृत्तिः । છે મુક્તાવલી : શંકાકાર : આમ લાઘવતર્કથી જો તમે કૃતિસાધ્યતા-જ્ઞાનને જ કારણ છે માનશો તો તમારે અન્વય-વ્યભિચાર આવીને ઊભો જ રહેશે. જૈનોની ચૈત્યવંદનની આ ક્રિયાને તમે નાસ્તિક પ્રવૃત્તિ માનો છો (તિની તાલીમાનોfપ ન છેતુ બિનન્ડિ) મા તેથી તેમાં ઈષ્ટસાધનતાનું જ્ઞાન નથી પણ કૃતિસાધ્યતાનું જ્ઞાન તો છે જ. તે જ રીતે આ વિષમિશ્રિત દૂધપાકમાં પણ કૃતિસાધ્યતાનું જ્ઞાન છે જ. આમ કારણ હાજર હોવાથી કાર્ય માં જ થવું જ જોઈએ. તેથી તમને જૈનોના ચૈત્યવંદનાદિમાં અને વિષમિશ્રિત દૂધપાકના જ ભોજનમાં પ્રવૃત્તિ કરવાની આપત્તિ આવશે. જ પ્રભાકર : ના, અમને તેવી આપત્તિ છે જ નહીં, કેમકે અમે માત્ર કૃતિસાધ્યતા છે છે જ્ઞાનને પ્રવૃત્તિ પ્રત્યે કારણ માનતા જ નથી પણ સ્વવિશેષણવત્તાપ્રતિસન્ધાનજન્યકાર્યતામાં જ્ઞાનને કારણે માનીએ છીએ. સ્વ = પ્રવર્તમાન પુરૂષ, એનું વિશેષણ એટલે એ પુરૂષમાં છે જ રહેલો કામના ધર્મ, એ કામનાવાળો હું છું એવું જે પ્રતિસંધાન (જ્ઞાન), તેનાથી જન્ય જે કૃતિસાધ્યતાનું જ્ઞાન, તે પ્રવૃત્તિ પ્રત્યે કારણ છે. “મારામાં તે પ્રવૃત્તિની કામના છે તેથી હું તે પ્રવૃત્તિની કામનાવાળો છું' આવું જે મારું જ્ઞાન, તે જ્ઞાન સહિત મારામાં પડેલું જે પ્રવૃત્તિની કૃતિસાધ્યતાનું જ્ઞાન, તે મારી આ પ્રવૃત્તિ પ્રત્યે કારણ છે. - હવે ચૈત્યવંદનાદિમાં તથા ઝરમિશ્રિત દૂધપાકના ભોજનાદિમાં કૃતિસાધ્યતાનું જ્ઞાન , હોવા છતાં સ્વવિશેષણવત્તાપ્રતિસવ્વાનજન્યકૃતિસાધ્યતા-જ્ઞાન નથી, અર્થાત્ ચૈત્યવંદન - કે ઝરમિશ્રિત દૂધપાકની કામના જ ન હોવાથી તે કામનાવાળો હું છું એવું જ્ઞાન પણ એ છે ન જ હોય અને તેથી તેવા જ્ઞાનજન્ય કૃતિસાધ્યતાનું જ્ઞાન પણ શી રીતે હોય? આમ છે. જ કારણ જ હાજર ન હોવાથી પ્રવૃત્તિ રૂપ કાર્ય ન થતું હોવાથી અન્વયવ્યભિચાર છે જ છે જ નહીં, કેમકે કારણ હોવા છતાં કાર્ય ન થાય તો અન્વય-વ્યભિચાર આવે. આમ અમને જે જ કોઈ આપત્તિ છે જ નહીં. બ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૫)
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy