SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ છે આમ જે “હે સાળવ્યમવરી ૩૫ધિવ્યમવત્રિા ' રૂપ અનુમિતિથી તમે જે ઉપાધિ દ્વારા હેતુમાં સાધ્યનો વ્યભિચાર પ્રગટ કરવા ગયા તે જ અનુમાનમાં પશેતરત્વ જ ઉપાધિ મૂકી તો તે અનુમાન પણ દૂષિત બની ગયું. હવે આ અનુમાનથી ઉપાધિ દ્વારા જ આ હેતુમાં સાધ્યનો વ્યભિચાર પ્રગટ કરવાની વાત જ શી રીતે થાય ? આમ ઉપાધિના સ્વરૂપનો જ વ્યાઘાત થઈ ગયો. અનુમાન : ૩૫થવ્યવહેતુ સાધ્યમવારિવ્યમવરી, કેતુ* व्यभिचारित्वात् । (उपाधिव्यभिचारित्वात् ) सः श्यामो मित्रातनयत्वात् । शाकपाकजत्वम् = उपाधिः हेतुः साध्यव्यभिचारी उपाधिव्यभिचारित्वात् । हेतुभेदः= उपाधिः (पक्षेतरत्वम् ) मित्रातनयत्वं श्यामत्वव्यभिचारि शाकपाकजत्वव्यभिचारित्वात् । उपाधिव्यभिचारित्वं साध्यव्यभिचारिव्यभिचारि हेतुभेदव्यभिचारात् । આ રીતે ઉપાધિનું સ્વરૂપ હેતુમાં વ્યભિચારની અનુમિતિ કરવાનું હતું પણ તે જ છે અનુમિતિમાં જ પાછી ઉપાધિ આવી ગઈ એટલે તે અનુમિતિના ઉપાધિ-સ્વરૂપનો વ્યાઘાત થઈ ગયો, કેમકે ઉપાધિમાં જ પક્ષભેદ રૂપ ઉપાધિ થઈ ગઈ. એટલે હેતુ છે થ્થવ્યfપવારી ૩૫ધિમત્તાત્ | એ અનુમિતિ જ ન થાય. તેથી ઉપાધિના જ સ્વરૂપનો જ વ્યાઘાત થઈ ગયો. હા, પણ જયાં બાધનો નિર્ણય હોય ત્યાં પતરત્વ ઉપાધિ બની જાય ખરી, કેમકે ત્યાં તો પક્ષમાં સાધ્યાભાવનો નિશ્ચય જ થઈ ગયો છે. તેથી જ્યાં જ્યાં સાધ્ય છે ત્યાં જ અને ત્યાં પતરત્વ છે જ. પશેતરત્વ માત્ર પક્ષમાં જ નથી, પણ ત્યાં તો સાધ્ય પણ નથી કે - જ. તેથી બાધસ્થળે પશેતરત્વ ઉપાધિ બનશે અને તેથી ત્યાં અનુમિતિ અટકી જશે. જેમકે : વહ્નિ અનુw: # cવીત્T છે. અહીં વઢિ મનુWITમાવવાનું અર્થાત્ ૩ષ્ઠ એવો બાધનો નિશ્ચય થઈ ગયો છે જ છે. તેથી અહીં પતરત્વ ઉપાધિ બનશે. પક્ષ વદ્ધિ છે તેથી પક્ષેતરત્વ વહ્નિભેદ બનશે. આ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૨૯) કે એક જ
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy