SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ * बोध्यम् । છે મુક્તાવલી : યાયિક “સાચ્છમિતાપર્વે સતિ સાધનામત વ્યાપવમ્' છે છેલક્ષણમાં અમારું તાત્પર્ય એવું છે કે યુદ્ધર્માવચ્છિન્ન સાધ્યનું વ્યાપક હોય તદ્ધર્માવચ્છિન્ન આ સાધનનું અવ્યાપક હોય તે ઉપાધિ કહેવાય, અર્થાત્ યાદશધર્મથી વિશિષ્ટ સાધ્યની સાથે ઉપાધિનો સહચાર હોય તાદશધર્મથી વિશિષ્ટ હેતુની સાથે જો ઉપાધિનો વ્યભિચાર હોય છે જ તો જ તે ઉપાધિ કહેવાય. ( સ સ્થાને મિત્રતનયત્વત્ અહીં યુદ્ધર્મ તરીકે પક્ષધર્મ લેવો. (પક્ષધર્મ= મિત્રાતનયત્વ લેવો. ક્યાંક પક્ષધર્મ લેવાય અને ક્યાંક હેતુધર્મ લેવાય. તદવચ્છિન્ન આ હેતુની અવ્યાપકતા અને સાધ્યની વ્યાપકતા લેવાની છે.) મિત્રોતનયત્નાવચ્છિન્ન કરી છે શ્યામત્વનું શાકપાકજન્યત્વ તો વ્યાપક જ છે, કેમકે જયાં જયાં મિત્રોતનયત્વવિશિષ્ટ છે શ્યામત્વ છે ત્યાં ત્યાં શાકપાકજન્યત્વ પણ છે જ. અહીં સ્વરૂપસમવાયોભયઘટિત છે છે. સામાનાધિકરણ્યન મિત્રાતનયત્વવિશિષ્ટ શ્યામત્વ છે, તેથી શાકપાકજન્યત્વ એ છે છે મિત્રોતનયત્નાવચ્છિન્ન શ્યામત્વને વ્યાપક છે જ. અને છેલ્લા ત્રીજા મિત્રોતનયમાં જ - શાકપાકજન્યત્વ નથી, તેથી મિત્રોતનયત્નાવચ્છિન્ન મિત્રાતનયત્વ (તાદાસ્પેન) હોવા છે છતાં ત્યાં શાકપાકજન્યત્વ ન હોવાથી શાકપાકજન્યત્વ હેતુને અવ્યાપક પણ છે. તેથી જ ઉપાધિનું લક્ષણ ઘટી ગયું. ઘટ કે કોયલમાં મિત્રાતનયત્નાવચ્છિન્ન શ્યામત્વ ન હોવાથી છે. યુદ્ધર્માવચ્છિન્ન સાધ્યવ્યાપર્વમ્ અંશ ઘટી જાય છે. મા તે જ રીતે વાયુ પ્રત્યક્ષ પ્રત્યક્ષમશ્ર વાત્ સ્થળે પક્ષધર્મ બહિર્તવ્યત્વ છે, ક (વાયુ= બહિર્તવ્ય) તેથી યુદ્ધર્માવચ્છિન્ન સાધ્ય બહિદ્રવ્યવાવચ્છિન્ન પ્રત્યક્ષત્વ બનશે. જો છે તેને વ્યાપક ઉદ્ભૂતરૂપવત્ત્વ છે જ, કેમકે જ્યાં જ્યાં બહિર્દવ્યત્વવિશિષ્ટ પ્રત્યક્ષત્વ છે ત્યાં જ ઉદ્ભૂતરૂપવત્ત્વ પણ છે જ. બહિદ્રવ્યત્વવિશિષ્ટ પ્રત્યક્ષત્વ આત્મામાં છે જ નહીં, તેથી જ એ આત્મામાં ઉદ્દભૂતરૂપવત્ત્વ પણ ભલે ને ન હોય. આમ હવે સાધ્યનું વ્યાપક ઉદ્ભૂત- છે. છે રૂપવન્દ્ર બની જાય છે, તેથી મૂતરૂપવમ્'માં લક્ષણ ઘટી જતાં અવ્યાપ્તિ નથી. આ વાયુમાં બહિર્તવ્યત્વવિશિષ્ટ પ્રત્યક્ષસ્પર્ધાશ્રયત્ન છે પણ ઉદ્ભતરૂપવત્ત્વ નથી, તેથી કબૂતરૂપવત્ત્વમ્ એ હેતુને અવ્યાપક પણ છે. તેથી સંપૂર્ણ લક્ષણ તેમાં ઘટી જાય છે. આ બંસો વિનાશ કચવાનું સ્થળ હેતુ જન્ય હોવાથી હેતુધર્મ જન્યત્વ બન્યો. તેનાથી અવચ્છિન્ન સાધ્ય અર્થાત્ જન્યવાવચ્છિન્ન વિનાશિત્વને વ્યાપક ભાવત્વ છે જ. ઘટ, પટ વગેરેમાં જન્યવાવચ્છિન્ન વિનાશિત્વ રહ્યું છે અને ત્યાં માવત્વમ્ પણ રહ્યું છે. આ 0 0 0 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૨૧) તે જ છે
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy