SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ હેતુ હેત નથી હોતો, તેથી ‘અભિમત' પદનો પ્રયોગ કરવો જરૂરી છે, અર્થાત્ આ અનુમાન-પ્રયોગમાં જે સાધ્ય તરીકે અભિમત હોય તેને જે વ્યાપક હોય અને હેતુ તરીકે છે છે જે અભિમત હોય તેને અવ્યાપક હોય તે ઉપાધિ કહેવાય. साध्याभिमतव्यापकत्वे सति साधनाभिमताव्यापकत्वम् उपाधित्वम् ।। પર્વતો ધૂમવાન્ વ માં “આર્કેમ્પનસંયોગ' ઉપાધિ છે. જ્યાં જ્યાં વહ્નિ છે ત્યાં જ ત્યાં ધૂમ હોય જ તેવું નથી, કેમકે અયોગોલકમાં વહ્નિ હોવા છતાં ધૂમ નથી. પણ હવે છે છે આર્ટધનસંયોગને અમે ઉપાધિ કહી છે, કેમકે તે સાધ્યને વ્યાપક અને હેતુને અવ્યાપક છે છે જ. પ્રસ્તુતમાં સાધ્યાભિમત ધૂમ છે, અને જ્યાં જયાં ધૂમ છે ત્યાં ત્યાં આર્દ્રધનઆ સંયોગત્વ પણ છે જ. અને આર્દ્રધનસંયોગ હેતુને અવ્યાપક પણ છે, કેમકે હેતુ અગ્નિ છે છે અયોગોલકમાં છે પણ ત્યાં આર્ટુન્ધનસંયોગ નથી. આમ સાધ્યમિમત વ્યાપકત્વે સતિ છે સાધનામિમતીવ્યાત્વિમ્ એ ઉપાધિનું લક્ષણ “આર્કેમ્પનસંયોગમાં ઘટી જાય છે. આ ન કથામ: મિત્રીતનવા મિત્રા કાગડીના બે બચ્ચાં કાળા હોવા છતાં ત્રીજું બચ્ચું ધોળું જખ્યું છે, કેમકે બે બચ્ચાં જ્યારે ગર્ભમાં હતા ત્યારે તે શાક ખૂબ ખાતી આ જ હતી, જયારે ત્રીજું બચ્ચું ગર્ભમાં હતું ત્યારે તેણીએ શાક ખાવાનું બંધ કરીને ક્ષીર એ ખાવાની ચાલુ કરી હતી. તેથી આ ત્રીજું બચ્ચું સફેદ હોવાથી ઉપરોક્ત અસસ્થળ છે, જે છે તેથી ઉપાધિ શોધવી જરૂરી છે. “શાકપાકજન્યત્વ' એ અહીં ઉપાધિ છે. તેમાં ઉપાધિનું આ લક્ષણ ઘટી જાય છે. સાધ્યાભિમત શ્યામત્વને વ્યાપક શાકપાકજન્યત્વ છે જ. અને આ હેત્વભિમત મિત્રાતનયત્વ જ્યાં જ્યાં છે ત્યાં શાકપાકજન્યત્વ નથી જ, કેમકે જે ત્રીજું છે છે. બચ્ચે જન્મે છે તેનામાં શાકપાકજન્યત્વ નથી. આમ શાકપાકજન્યત્વ એ સાધ્યાભિમત વ્યાપક હોઈને હેત્વભિમતાવ્યાપક પણ છે. તેથી શાકપાકજન્યત્વમાં લક્ષણની અવ્યાપ્તિ પર થતી નથી. પર્વતો વહ્નિમાન ઘૂમતુ એ સસ્થળ છે તેથી ત્યાં ઉપાધિની જરૂર નથી. તેથી નીલમાં ઉપાધિનું લક્ષણ અતિવ્યાપ્ત થવું જોઈએ નહીં. પ્રસ્તુતમાં સાધ્યાભિમત વહ્નિ છે (નીલને ઉપાધિ માની છે) પણ જ્યાં જ્યાં વતિ છે ત્યાં ત્યાં નીલત્વ નથી. આમ નલત્વ છે જ સાધ્યાભિમતવ્યાપક નથી માટે તેમાં ઉપાધિનું લક્ષણ ઘટતું નથી, તેથી નીલને ઉપાધિ માની શકાય નહીં. જો વહ્નિત્વને ઉપાધિ માનો તો તે સાધ્યાભિમત વહિને જેમ વ્યાપક છે છે તેમ ત્વભિમત ધૂમને પણ વ્યાપક જ છે, પણ અવ્યાપક નથી. તેથી હેત્વમમતછે. વ્યાપવવત્ લક્ષણશ ન જવાથી વદ્વિત્વને પણ ઉપાધિ ન મનાય. આમ સસ્થળમાં ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૧૮) છે
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy