SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ शक्तिग्रहं व्याकरणोपमानकोशाप्तवाक्याद् व्यवहारतश्च । वाक्यस्य शेषाद्विवृतेर्वदन्ति सान्निध्यतः सिद्धपदस्य वृद्धाः ॥ * શક્તિગ્રહના ઉપાયો : મુક્તાવલી : પ્રશ્ન : તે તે પદોમાં તે પદાર્થ-નિરૂપિત શક્તિ પડેલી છે એવો જ શક્તિગ્રહ (શક્તિજ્ઞાન) શી રીતે થાય ? ઉત્તર : એવો શક્તિગ્રહ આઠ રીતે થાય. જ (૧) વ્યાકરણથી (૨) ઉપમાનથી (૩) કોશથી (૪) આપ્તવાક્યથી (૫) વ્યવહારથી (૬) વાક્યશેષથી (૭) વિવૃત્તિથી (૮) સિદ્ધપદના સાન્નિધ્યથી. मुक्तावली : धातुप्रकृतिप्रत्ययादीनां शक्तिग्रहो व्याकरणाद्भवति । क्वचित् * . सति बाधके त्यज्यते । यथा वैयाकरणैराख्यातस्य कर्तरि शक्तिरुच्यते। चैत्रः * पचतीत्यादौ का सह चैत्रस्याभेदान्वयः । तच्च गौरवात्त्यज्यते । किन्तु कृतौ * शक्तिर्लाघवात् । कृतिश्चैत्रादौ प्रकारीभूय भासते । - મુક્તાવલીઃ (૧) વ્યાકરણથી શક્તિગ્રહ: (i) ધાતુ (i) પ્રકૃતિ (રામ, પાચકાદિ નામ) તથા (ii) પ્રત્યયાદિનો શક્તિગ્રહ વ્યાકરણથી થાય છે. દા.ત. (i) મૂ ધાતુની છે જ શક્તિ સત્તાર્થમાં છે. (i) “રામ' પદની શક્તિ રામ પદાર્થમાં છે. (ii) તિ' પ્રત્યયની ત્રીજો પુ. એ.વ.) શક્તિ કર્તા અર્થમાં છે. ક્યાંક બાધક મળે તો વ્યાકરણોક્ત શક્તિગ્રહ ત્યાગવામાં આવે છે. જેમકે હમણાં આ જ કહ્યું કે તિ' વિગેરે પ્રત્યયની શક્તિનો ગ્રહ વૈયાકરણોની દષ્ટિએ કર્તાર્થમાં થાય છે, પણ તૈયાયિકો આમાં ગૌરવરૂપ બાધક જોઈને તેને ત્યાગીને તે “તિ' વિગેરે પ્રત્યયની શક્તિ કૃતિ-અર્થમાં માને છે. - વૈયાકરણોના મતે “તિનો અર્થ કર્તા છે. જે ચૈત્રઃ વિતા અહીં ‘તિ' = કર્તા. “ચૈત્રાભિન્ન કર્યા પદાર્થમાં ‘તિ'ની શક્તિ છે જ છે' એમ તેમનું કહેવું છે. વ્યાકરણનો નિયમ એવો છે કે જયાં કર્તા અભિહિત થઈ જાય છે ત્યાં નામમાત્રની પ્રથમા વિભક્તિ આવે અને જો કર્તા અનભિહિત રહે તો કર્તાની તૃતીયા વિભક્તિ જ જ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૩૨) કિક
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy