SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ એ જ છે કે આ પરિશિષ્ટ : ૧ - - હેત્વાભાસમાં વ્યાપ્યત્વાસિદ્ધિ અંગે વિશેષ સ્પષ્ટીકરણ વાયગ્રન્થોનું અન્વેષણ કરતાં વ્યાપ્યત્વાસિદ્ધિ દોષ ત્રણ રીતે મળે છે : નવ્યોના જ જ મતે રોપfધો હેતુ વ્યાપ્યત્વાસિદ્ધ કહેવાય છે. પ્રાચીનોના મતે હેતુત નવચ્છો થઈ છે છે. વ્યાપ્યત્વાસિદ્ધિ કહેવાય છે. અને ત્રીજો એક મત છે જે વ્યાપ્તિગ્રાહકપ્રમાણાભાવપ્રયુક્ત છે છેવ્યાપ્યત્વાસિદ્ધિ દોષ કહે છે. હવે આપણે ક્રમશઃ ત્રણેયનો વિચાર કરીશું. જ (૧) પોપfધો છેઃ વ્યાપ્યત્વસિદ્ધ પર્વતો ઘૂમવાનુ વલ્લે : ત્રિાતનયત્વાન્ ઇત્યાદિ આ સ્થળના ઉદાહરણો છે છે. જ્યાં વહ્નિ છે ત્યાં ધૂમ છે એવી વ્યાપ્તિ નથી, કેમકે અયોગોલકમાં વ્યભિચાર આવે છે છે છે. એ જ રીતે જ્યાં મૈત્રા(કાગડી વિશેષ)તનયત્વ છે ત્યાં બધે શ્યામત્વ છે એવું નહિ, કેમકે તેના શ્વેતતનયમાં વ્યભિચાર આવે છે. એટલે વહ્નિ અને મૈત્રાતનયત્વમાં ધૂમ અને આ શ્યામત્વ સાધ્યની વ્યાપ્યતા (વ્યાપ્તિ) અસિદ્ધ છે. હવે પર્વતો ઘૂમવાન્ વ માં આર્કેમ્પનસંયોગ એ ઉપાધિ છે અને તેને લીધે હેતુ વદ્વિમાં ધૂમની વ્યાપ્તિ આવી જાય છે, માટે એમ કહેવાય કે હેતુ વતિમાં ધૂમની જે આ વ્યાપ્તિ છે તે સ્વાભાવિક નથી કિન્તુ ઔપાધિક છે : ઉપાધિને લીધે છે અને તેથી હેતુ સોપાધિક છે. હવે આ વાત વિસ્તારથી વિચારીએ. મજ ધૂમ એ સાધ્ય છે. એનો પ્રયોજક વહ્નિ નથી કિન્તુ આર્કેમ્પનસંયોગ છે, કેમકે વતિ છે છે તો અયોગોલકમાં છે છતાં ત્યાં ધૂમ નથી, માટે ધૂમની પ્રયોજતા હેતુભૂત વદ્વિમાં નથી જ છે એમ કહેવાય. પણ જ્યાં આર્સેન્ચનસંયોગ છે ત્યાં ધૂમ જરૂર છે માટે ધૂમ સાધ્યનો છે છે. પ્રયોજક આર્દ્રધનસંયોગ જ છે. આમ સાધ્યની પ્રયોજકતા ઉપાધિમાં રહી, હેતુમાં નહિ. હું જ ધૂમ સાધ્યનો આ પ્રયોજક આર્ટબ્ધનસંયોગ એ હેતુ = વહ્નિની સમીપ રહીને હેતુ = વહ્નિમાં પણ ધૂમ સાધ્યની પ્રયોજકતા લાવી દે છે, અર્થાત્ ભલે હેતુ વહ્નિમાં સાધ્ય છે જ ધૂમની પ્રયોજકતા નથી પરંતુ આન્ધનસંયોગવિશિષ્ટ વહ્નિરૂપ હેતુમાં ધૂમ સાધ્યની છે આ પ્રયોજકતા જરૂર છે, કેમકે જયાં આર્સેન્ધનસંયોગવિશિષ્ટ વહ્નિ છે ત્યાં ધૂમ અવશ્ય છે. આ આથી જ ૩૫ = સાથેન વાયોતિયા માથાને છે યાયિતે સ ૩૫ધિ: એમ છે. કહેવાય છે. હેતુની નજદીકમાં રહી જઈને હેતુમાં સાધ્યની વ્યાપ્તિને જે લાવી દે તે ઉપાધિ. આ ઉપરથી જોઈ શકાય છે કે હેતુમાં ઉપાધિને કારણે વ્યાપ્યતા આવી, અર્થાત્ જ જ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૧) જો કોઈ
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy