SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ' LL LL . . . ' incat statusexswcasos costosowshadowswscassostatos con costosascostoso વિષયીભૂત એવા સામાન્ય છે અને તે ચારેય આ રીતે અલૌકિક પ્રત્યક્ષમાં કારણ બને 来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来 (૧) પરમાણુ પરિમાણ : પરમાણુ કાપરિમાપવાનું એવું જ્ઞાન થયા બાદ સર્વે પરમાવો,પરિમાવતઃ એવું સર્વ પરમાણુ પરિમાણનું અલૌકિક પ્રત્યક્ષ થાય છે. | અહીં પરમાણુ પરિમાણ એ સામાન્ય-સાધારણ બને છે, અર્થાત્ પરમાણુ પરિમાણ એ સામાન્ય લક્ષણો (સ્વરૂપ) પ્રયાસત્તિ (સંબંધ) બનીને તેના દ્વારા સફળ પરમાણુ | પરિમાણનું અલૌકિક પ્રત્યક્ષ કરાવે છે. આ અલૌકિક પ્રત્યક્ષમાં પરમાણુ પરિમાણ રૂપ જ્ઞાયમાન સામાન્ય કારણ બની ગયું. (૨) પરમ મહતું પરિમાણ : આ રીતે પરમ મહત્ પરિમાણ પણ જ્ઞાયમાન સામાન્ય | બની જાય છે. સર્વતઃ માત્મા પરમHહત્પરિમાાવાન્ | સર્વગત એવો આત્મા | પરમમહત્-પરિમાણવાળો છે એવું જ્ઞાન થયા બાદ સર્વે સર્વતા: વાના: પરમહત્પરિમાણવત્ત: એવું અલૌકિક પ્રત્યક્ષ થયું. અહીં પરમહતુપરિમાણ એ જ્ઞાયમાન સામાન્ય બન્યું જેણે સઘળા પરમ મહત્ | પરિમાણનું અલૌકિક સંબંધથી અલૌકિક પ્રત્યક્ષ કરાવ્યું. આમ પરમ મહત્ પરિમાણરૂપ જ્ઞાયમાન સામાન્ય અલૌકિક પ્રત્યક્ષમાં કારણ બની ગયું. (૩) અતીન્દ્રિય સામાન્ય : (પરમાણુત્વ) પરમાણુત્વથી સકળ પરમાણુનો | માનસબોધ થાય ત્યાં અતીન્દ્રિય એવું પરમાણુત્વ રૂપ સામાન્ય કારણ બની જાય. (૪) વિશેષ: નિત્યવ્ય વિશેષવત્ એવું જ્ઞાન થયા બાદ જે સર્વાાિ નિત્યવ્યાપ | વિપત્તિ એવું અલૌકિક પ્રત્યક્ષ થાય તેમાં વિશેષ રૂપ જ્ઞાયમાન સામાન્ય કારણ બની જાય છે. આમ પરમાણુ પરિમાણ આદિ ચારેય જ્ઞાયમાન સામાન્ય બનીને અલૌકિક 1 પ્રત્યક્ષમાં કારણ તો બને છે, તો તમે આ ચારનો કારણ તરીકે નિષેધ કેમ કરો છો ? ઉત્તર : અલૌકિક પ્રત્યક્ષમાં જ્ઞાયમાન સામાન્ય કારણ નથી કિન્તુ સામાન્યનું જ્ઞાન કારણ છે, કેમકે જ્ઞાયમાન સામાન્યને કારણ કહેવું એટલે એ અર્થ થાય કે વર્તમાનકાળમાં | જે જ્ઞાન, તે જ્ઞાનનો વિષય બનતું સામાન્ય તે જ્ઞાયમાન સામાન્ય. આવું જ્ઞાયમાન સામાન્ય અલૌકિક પ્રત્યક્ષ પ્રત્યે અલૌકિક સન્નિકર્ષ બની શકે નહિ, કેમકે જો આમ જ માનીએ તો અતીતકાલીન ઘટાદિ રૂપ સામાન્યના જ્ઞાનથી જે અલૌકિક પ્રત્યક્ષ થાય છે પEEEEEE ચાચસિદ્ધાનમુક્તાવલી ભાગ-૧૦ (૦૪) EEEEEEEE
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy