SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ hasoxta baba wa washwawasawsawsawstwowshoestostwowstawowowows.com મુક્તાવલી : દ્રવ્યાદિ પાંચ પદાર્થનું સાધમ્યઃ ૧. અનેકત્વ ૨. સમવાયિત્વ. (૧) અનેકત્વ : દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય અને વિશેષ એ પાંચેય પદાર્થ અનેક છે માટે પાંચેયમાં અનેક સ્વરૂપ સાધમ્મ રહે છે. પ્રશ્ન : અને કત્વ તો તે પાંચ પદાર્થની બહાર રહેલા અભાવમાં પણ છે, કે (સમવાયમાં નથી, કેમકે સમવાય તો એક જ છે.) તો અભાવમાં આ સાધમ્મ | $છે | અતિવ્યાપ્ત થયું ને ? ઉત્તર : બરોબર છે, તો હવે માત્ર અનેકત્વને પાંચનું સાધર્મ ન કહેતાં અનેવત્વે સતિ માવિત્વમ્' ને પાંચનું સાધર્મ કહીશું. હવે જે સમવાય છે તે ભાવરૂપ હોવા છતાં - I અનેકરૂપ નથી, અને અભાવ છે તે અનેકરૂપ હોવા છતાં ભાવરૂપ નથી માટે તે બે ય | માં લક્ષણ અતિવ્યાપ્ત થશે નહિ. અનેક હોઈને જે ભાવરૂપ છે તેવા તો દ્રવ્યાદિ પાંચ જ છે. પ્રશ્ન : હજી પણ દોષ આવે છે. દ્રવ્યાદિ પાંચેયમાં સર્વત્ર આ લક્ષણ જવું જોઈએ, પણ તેમ થતું નથી. હા, બે ઘટ, બે ગુણ વગેરેમાં મહત્વે સતિ સાવિત્વમ્ કબૂલ છે, પણ એક ઘટદ્રવ્ય, એક ઘટરૂપાત્મક ગુણ, એક પતન ક્રિયા, એક ઘટત્વ જાતિ, એક " | પરમાણુમાં રહેલ વિશેષ એ પ્રત્યેકમાં પ્રત્યે સતિ સાત્વિમ્ છે, નેત્રે સતિ માવત્વમ્ ક્યાં છે ? માટે આ લક્ષણ અવ્યાપ્તિ દોષથી દૂષિત કહેવાય. વળી આકાશ, કાળ, દિશા દ્રવ્ય તો એક જ છે, માટે તેમાં ય મનેયત્વે તિ માવત્વમ્ ની અવ્યાપ્તિ થશે. ઉત્તર : આ બે ય દોષ દૂર કરવા હવે નેત્વે પતિ માવત્વમ્ ને પાંચનું સાધર્મ | ન કહેતાં અમે કહીશું કે જે અનેક ભાવ રૂપ બે ઘટ, બે ગુણ, બે કર્મ, બે જાતિ, બે વિશેષ છે તેમાં જે પદાર્થ-વિભાજક ઉપાધિ = દ્રવ્યત્વ, ગુણત્વ, કર્મત્વ, સામાન્યત્વ, વિશેષત્વ એ પાંચ છે તે ઉપાધિવાળાપણું એ આ પાંચનું સાધર્મ સમજવું. આમ એક ઘટ વગેરે પણ પાંચમાંની કોઈ ને કોઈ ઉપાધિવાળા હોવાથી તેમાં અવ્યાપ્તિ નહિ થાય. એટલે આ પાંચનું સાધર્મ : મને માવવૃત્તિપરાઈવિમાનોપથિર્વિમ્.. | मुक्तावली : समवायित्वं च समवायसम्बन्धेन सम्बन्धित्वं न तु समवायवत्त्वं सामान्यादावभावात् (तथा च समवेतवृत्तिपदार्थविभाजकोपाधिमत्त्वमिति પતિતીર્થ: . તેના નિત્યદ્રવ્યપુ નાવ્યાપ્તિ:) I સત્તાવા રૂતિ . વ્યy qqqqqq ન્યાયસિદ્ધાન્તનાવલી ભાગ-૧૦ (ક) ક
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy