SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ totstarstwood crowobodawstwowstosowsexdostosostosowodowodowodowcosto ઘટ આવવાથી ઘટાભાવ નષ્ટ થઈ ગયો, એટલે ભૂતલ તો છે અને નિત્ય એવો વૈશિસ્ત્ર સંબંધ પણ છે પરંતુ વિશિષ્ટ બુદ્ધિ થવામાં જરૂરી ઘટાભાવરૂપ વિશેષણ નથી માટે ‘પદમાવવદ્ મૂતમ્' એવી બુદ્ધિ થશે નહિ. ઉત્તરપક્ષ ઃ ઘટાભાવને અનિત્ય માની શકાય નહિ, કેમકે ઘટાભાવ જગતમાં એક જ છે. જો એક સ્થળે ઘટાભાવ નષ્ટ થયો તો તેને મૃત: હરિ ગૃપ મૃતઃ એ ન્યાયથી પછી બીજે ક્યાંય ઘટાભાવની સાચી પ્રતીતિ પણ થશે નહિ. એટલે ઘટાભાવ તો નિત્ય જ માનવો જોઈએ. અને તેથી ઘટવાળા ભૂતલ ઉપર નિત્ય ઘટાભાવ, નિત્ય વૈશિસ્ય સંબંધ અને | ભૂતલ એ ત્રણેય હોવાથી “પટમાવવત્ મૂત્રમ બુદ્ધિ થવાની આપત્તિ ઊભી જ રહે છે. मुक्तावली : मम तु घटे पाकरक्ततादशायां श्यामरूपस्य नष्टत्वान्न | तद्वत्ताबुद्धिः । वैशिष्ट्यस्यानित्यत्वे त्वनन्तवैशिष्ट्यकल्पने तत्रैव गौरवम् । | एवं च तत्तत्कालीनं तत्तद्भूतलादिकं तत्तदभावानां सम्बन्धः । મુક્તાવલી : વેદાન્તી : આવી આપત્તિ તો ગુણ-ગુણી વચ્ચે સમવાયસંબંધ | માનવામાં પણ આવશે. અગ્નિમાં મૂકેલો ઘટ પહેલાં શ્યામરૂપવાળો હતો પછી જયારે તે તપીને લાલ થયો ત્યારે તે “mો પટ કહેવાય છે. પણ હવે તે વખતે સ્થાનો પટઃ | એવી બુદ્ધિ થવાની આપત્તિ આવશે, કેમકે રક્તસમવાય અને શ્યામસમવાય એક જ છે. એટલે જો રક્તસમવાય છે તો શ્યામસમવાય પણ છે જ, માટે સ્થાનો પર: એવી પણ પ્રતીતિ થવી જોઈએ. નૈયાયિક : ના, વાયુમાં રૂપવત્તા બુદ્ધિની આપત્તિ વખતે અમે જે વાત કહી ચૂક્યા | છીએ તે જ વાત અહીં પણ લાગુ પડે છે. રક્તઘટદશામાં યદ્યપિ શ્યામસમવાય છે પરંતુ શ્યામરૂપ નથી, એટલે સ્થાનો પર: એવી બુદ્ધિ થશે નહિ. જ્યારે અભાવ-સ્થાને તો વૈશિર્યા સંબંધ નિત્ય છે અને ઘટાભાવ પણ નિત્ય છે, એટલે દિવદ્ ભૂત« સ્થાને “પદમાવવિદ્ મૂત« એવી પ્રતીતિ થવાની આપત્તિ દુર્નિવાર છે. વેદાન્તી : સારું, તો પછી વૈશિસ્ત્ર સંબંધ અનિત્ય માનો એટલે આ આપત્તિ નહિ | તા રહે, કેમકે ઘટ આવવાથી વૈશિસ્ત્ર સંબંધ નાશ પામે છે અને ઘટ જવાથી વૈશિષ્ટ્રય સંબંધ | ઉત્પન્ન થાય છે. એટલે જયારે ભૂતલ ઉપર ઘટ છે ત્યારે નિત્ય ઘટાભાવ અને ભૂતલ હોવા છતાં તે બે વચ્ચેનો વૈશિર્ય સંબંધ નથી, એટલે હવે પદમાવવત્ ભૂત« એવી બુદ્ધિ થવાની આપત્તિ નહિ આવે. જ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૫૮)
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy